દિલ્હીના પીરાગઢીમાં આગ બાદ બ્લાસ્ટથી ઈમારત ધરાશાયી

દિલ્લીના પીરાગઢીમાં આગ લાગતાં ધડાકા સાથે બિલ્ડિંગ ધરાશાયી થઈ જેમાં કેટલાક લોકો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે 4 વાગીને 23 મિનિટે આગ લાગી હતી. ફાયર વિભાગની 35 ગાડીઓ કામે લાગી છે.

Trending news