રાજપીપળામાં જૂની અદાવતને કારણે ધીંગાણું

રાજપીપળાના મછી માર્કેટમાં જૂની અદાવતે ધીંગાણું સર્જાયું હતું. રાજપીપળા નવા ફળિયાના યુવાન વિકાસ ભોઈ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઘાયલ યુવાનને રાજપીપળા સિવિલ હોસ્પિટલ પરથી વધુ સારવાર અર્થે સુરત લઈ જવાયો હતો.

Trending news