ગોધરા કાંડની વરસીને લઇ વિહિપે કરી બાઇક રેલી

સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ 2002માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી. જેમાં 59 જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મુકવામાં આવ્યા હતા. આજ રોજ આ ગોજારી ઘટનાને 18 વર્ષ પૂર્ણ થયા છે. ઘટનામાં મોતને ભેટેલા 59 કર સેવકોને આજ રોજ 18મી પુણ્યતિથિ નીમીતે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતીકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી...

Trending news