નર્મદા સુકી બનતા સ્થાનિકોમાં રોષ, કલેક્ટર કચેરીની બહાર ફોડ્યાં માટલા

આદિવાસી વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. નર્મદા સુકી બનતા સ્થાનિકોમાં રોષ ભરાયો હતો. સ્થાનિકોએ કલેક્ટર કચેરીની બહાર માટલા ફોડ્યાં હતા. કલેક્ટરને આવેદનપત્ર પણ લખવામાં આવ્યો હતો.

Trending news