ભક્તિ સંગમ: અમરેલીના લખપતિ ગણેશના કરો દર્શન

ગુજરાતમાં દિન પ્રતિદિન ગણેશ આરાધનાનું મહત્વ વધી રહ્યી છે ત્યારે સાવરકુંડલાના સદભવના ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવણી કરી રહી છે.આ છે સદભવના ગ્રુપનો ગણેશ પંડાલ અહી દેખાઈ રહેલા વિરાટ ગણેશજી ફરતે આદીવાલો છે ચલણી નોટોની રૂપીયા 10 થી લઈને બે હજાર સુધીની ચલણી નોટો થી ગણેશજીને નવાજવામાં આવ્યા છે એક નવા જ હેતુ સાથે લખપતિ ગણપતિને બનવાયા છે. આ લખપતિ ગણેશજી ના દર્શના કરીને ભાવિક ભક્તજનો ભાવવિભોર થઇ જાય છે ગણેશ ભક્તિની શ્રધા અને કળીયુગમાં જેની તે અઢળક લક્ષ્મીને જોયને દર્શનાર્થીઓ ગદગદિત થઇ જાય છે મંદીના સમયમાં ગણપતિજી ને લખપતિ બનાવીને નવાજ રૂપ રંગ સાથે શણગાર સજેલા દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે ગણપતિ બન્યા લખપતિ.આજે અહીં રૂપિયા 999999 લાખનો શણગાર કરવામાં આવ્યો છે.

Trending news