અરવલ્લી: સરકાર કહે છે ભીખ માંગી તો જેલમાં!, યાત્રાધામના ભીક્ષુકો ચિંતામાં, જુઓ ખાસ અહેવાલ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ હેઠળ યાત્રાધામો સહીત વિસ્તારોમાં ભીખ માંગવા પાર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.મજબૂરીના કારણે ભીખ માંગતા ભિક્ષુકોની છેલ્લી અજીવીકા છીનવાશે.

Trending news