અયોધ્યા વિવાદ પર મધ્યસ્થા નિષ્ફળ રહેતા 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મોટો ફેસલો લીધો છે. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે હવે આ મામલે રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી ઓપન કોર્ટમાં કરાશે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ પરિણામ આવ્યું નથી.

Trending news