અરવલ્લીના અનુસુચિત જાતીના પરિવારે કેમ આપી ધર્મપરિવર્તનની ચિમકી

અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં વરઘોડામાં થયેલી બબાલ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજપાભરી શાંતિ, અનુસૂચિત જાતિના પરિવાર વરઘોડો કાઢ્યા વગર પૂરા કરશે લગ્ન, ન્યાય નહીં મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની આપી ચીમકી

Trending news