આંધ્ર પ્રદેશમાં કેવી રીતે 2 ટ્રેન વચ્ચે થયો અકસ્માત? આ કારણોસર સર્જાઇ દુર્ઘટના

એક પેસેન્જર ટ્રેન વિશાખાપટ્ટનમથી રાયગડા જઇ રહી હતી. ત્યારે બીજી ટ્રેને પાછળથી ટક્કર મારી હતી. પરંતુ સવાલ એ છે કે, આટલી મોટી દુર્ઘટના સર્જાઇ કેવી રીતે..???

Trending news