ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ કારણે આવશે ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે સોમનાથ પહોંચશે જ્યાં અમિત શાહ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરશે, આજે રાત્રે તેઓ રાજકોટ પહોંચે તેવી શક્યતા છે અને રાજકોટથી અમિત શાહ સોમનાથ પહોંચશે અને મહાદેવને શિશ ઝુકાવશે

Trending news