અયોધ્યા માટે અંબાજીથી મોકલાશે પંચધાતુનું 'અજય બાણ', જાણો શું છે શ્રી રામ સાથેનો ઈતિહાસ?

અમદાવાદના એક ગ્રુપે 11.5 કિલોનું પાંચ ફુટ લાંબું અજય બાણ બનાવ્યું છે. જે રામ મંદિરની શોભા વધારશે.

Trending news