અમદાવાદની SVP હોસ્પિટલમાં ડીપોઝીટ વગર નથી થતી દર્દીઓની સારવાર

પ્રધાનમંત્રી મોદી દ્વારા અત્યાધુનિક SVP હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મુકાઈ હતી. પરંતુ હોસ્પિટલ દર્દીઓને ન તો 'મા' અમૃતમ યોજના અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત કોઈ સેવા આપવાની હોય ત્યારે વારંવાર એ દર્દીના સગા અને ડોકટરો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે.

Trending news