અમદાવાદના પથ્થરબાજ આરોપી શહેઝાદને મળ્યા જામીન

અમદાવાદના દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનના અમદાવાદ સેશન્સ કોર્ટે 5 કલાકના વચ્ચગળાના જામીન આપ્યા છે. શાહ આલમ પોલીસ પર પથ્થરમારાના કેસમાં જામીન અરજી કરી હતી. 29મી જાન્યુઆરીએ કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવા માટે કોર્ટે વચ્ચગાળાના જામીન આપ્યા છે.

Trending news