જો આ વાત ધ્યાને લીધી હોત તો ન થાત સુરતનો આગકાંડ

અમદાવાદના ઈસનપુર ખાતે આવેલા રાધેકિશન કોમ્પ્લેક્સમાં 3 દિવસ પહેલા લાગી હતી આગ, રાધેકિશન કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યાં હતા ટ્યુશન ક્લાસિસ અને ત્યારબાદ બન્યો સુરતો અગ્નિકાંડ

Trending news