અમદાવાદ: લાંભા મંદિર ખાતે ઈતિહાસમાં પહેલીવાર કેમ રહી પ્રસાદ વિતરણ સેવા બંધ

પ્રસાદ વિતરણ બંધ થતાં ભક્તો નિરાશ થયા હતા. ટ્રસ્ટીઓ વચ્ચે વિખવાદના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Trending news