અમદાવાદ કેડિલા બ્રિજ પાસેની સોસાયટીમાં પાણી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યાં

અમદાવાદના ઘોડાસરમાં અપૂરતા પાણીના પ્રેશરના કારણે લોકોમાં ભારે રોષ ....જેના કારણે કેડિલા બ્રિજ પાસેની સોસાયટીમાં પાણી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યાં....અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં ન લેતાં લોકોએ પોસ્ટર મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે...

Trending news