સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન કલ્યાણથી જગ કલ્યાણનો મંત્ર વિશ્વની સામે રાખ્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં લોકતાંત્રિક ચૂંટણીથી લઈને, સિંગલ યૂઝ્ડ પ્લાસ્ટિક સહિત જલ સરંક્ષણ પર પણ ભાર આપ્યો હતો.

Trending news