हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જનસંખ્યા નિયંત્રણ કાયદો
જનસંખ્યા નિયંત્રણ કાયદો News
જનસંખ્યા નિયંત્રણ કાયદો
વસ્તી નિયંત્રણ કાયદા અંગે હવે આ નેતાએ લખ્યો BJP અધ્યક્ષ નડ્ડાને પત્ર, જાણો શું કહ્યુ
ભાજપ (BJP) ના નેતા અશ્વિની ઉપાધ્યાયે વસ્તી નિયંત્રણ પર સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે જેના પર 14 ઓગસ્ટના રોજ સુનાવણી થવાની છે. આ બધા વચ્ચે તેમણે વસ્તી નિયંત્રણ કાયદા(Population Control Act)ની માંગણીને લઈને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. પત્રમાં ઉપાધ્યાયે કહ્યું કે હાલના સમયમાં વસ્તી વિસ્ફોટ ભારત માટે બોમ્બ વિસ્ફોટ કરતા પણ વધુ ખતરનાક છે અને તેને રોકવો જરૂરી છે. તેમણે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પણ માંગણી કરી છે.
Aug 10,2020, 8:32 AM IST
જનસંખ્યા નિયંત્રણ કાયદો
રામમંદિર બાદ હવે મોદી સરકાર આ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે?
અયોધ્યા (Ayodhya) માં શ્રીરામ મંદિરના ભૂમિ પૂજન બાદ શું સરકાર એનઆરસી, જનસંખ્યા નિયંત્રણ (Population Control Act) કાયદા ઉપર પણ કામ કરી રહી છે? શું સંસદના આગામી સત્રમાં જનસંખ્યા નિયંત્રણ માટે સરકાર કોઈ બિલ લાવી શકે છે. શું તૈયારી યુનિફોર્મ સિવિલ કોડની પણ છે? આ સવાલ એટલા માટે ઊભા થયા છે કારણ કે ભાજપના રાજ્યસભા સાંસદ અનિલ અગ્રવાલે પીએમ મોદીને પત્ર લખીને જનસંખ્યા નિયંત્રણ માટે સંસદમાં બિલ લાવવાની માગણી કરી છે.
Aug 9,2020, 15:51 PM IST
Trending news
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી
stock market news
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, જાણો રેકોર્ડ ડેટ
Ahmedabad Rain
અમદાવાદમાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ
Mobile Recharge Plans
Jio-Airtel માટે નહીં ચુકવવા પડે વધુ પૈસા, 365 સુધી મળશે ડેટા-કોલિંગની મજા
Rajkot
ઝોમાટોમાં વેજ ઓર્ડર કર્યું, તો નોન-વેજ આવ્યું, રાજકોટના ગ્રાહકનો કડવો અનુભવ
Ravindra Jadeja
કોહલી, રોહિત બાદ હવે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા
Mircle
તો શું આ ચમત્કારને કારણે સાઉદી અરેબિયા આખી દુનિયા પર રાજ કરે છે!
Packaging equipment firm
35 વર્ષ જૂની ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, આશરે 75 દેશોમાં ફેલાયેલો છે કારોબાર