हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Umiya Foundation
Umiya foundation News
Cracks between patidar
પાટીદારોમાં તડા? નરેશ પટેલે કહ્યું પાટીદાર CM, અન્ય પાટીદાર દિગ્ગજે કહ્યું પાટીદાર ન
પાટીદાર આગેવાનોની બેઠક બાદ રાજકારણ ગરમાયું છે. આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવો જોઇએ તેવી માંગણીના કારણે તમામ પક્ષો પાટીદારોનું સમર્થન મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે. પાટીદાર સમાજનો વ્યક્તિ CM બને તેને લઇ રાજનીતિ યથાવત છે. તેવામાં પાટીદારોમાં જ તડા પડ્યાં હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
Jun 17,2021, 17:30 PM IST
Umiya Foundation
ગુજરાતમાં બંધાઈ રહેલ દુનિયાના સૌથી ઉંચા મંદિરની શું છે ખાસિયતો...
ગુજરાતમાં તૈયાર થઈ ગયું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા, જ્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશ અને દુનિયામાં પ્રખ્યાત બની ગયું છે. ત્યારે હવે ગુજરાતના નામે વધુ એક ઊંચી સિદ્ધિ જોડાવા જઈ રહી છે. જી, હા ગુજરાતના નામે દુનિયાના સૌથી ઊંચા મંદિરનો રેકોર્ડ પણ જોડાઈ જશે. ત્યારે આ મંદિરની શું છે ખાસિયતો... જોઈએ આ વિશેષ અહેવાલ....
Feb 29,2020, 14:30 PM IST
Umiya Foundation
જર્મનીના આર્કિટેક્ટ દ્વારા તૈયાર થશે મા ઉમિયાનું ભવ્ય મંદિર
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. તો જર્મનીના ફેમસ આર્કિટેક્ટ દ્વારા આ મંદિર તૈયાર કરવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટ પર 30 જેટલા આર્કિટેક્ટ કામ કરી રહ્યાં છે.
Feb 29,2020, 13:15 PM IST
Umiya Foundation
વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મા ઉમિયાના મંદિરનું આજે શિલાન્યાસ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જાસપુરમાં વિશ્વનું સૌથી ઉંચા અને ભવ્યતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહનું આયોજન કર્યું છે. વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. જાસપુરમાં સૌથી ઉંચા મંદિરના શિલાન્યાસના બીજા દિવસે શાસ્ત્રોક વિધી સાથે શિલાયન્સ વિધિ શરૂ કરવામાં આવી છે. 500થી વધુ દંપતી શીલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે 20 દાતાઓના ઘરેથી એકત્રિત કરવામાં આવેલું સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાંખવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ સમારોહમાં પ્રસાદ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસ માટે કુલ 75 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે. જ્યારે કે, 20 હજાર લીટર દાળ પણ તૈયાર કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોની ઉપસ્થિતી જોવા મળી રહી છે.
Feb 29,2020, 10:40 AM IST
Trending news
sneezing
જો છીંક આવે તો ખાઈ લેજો... ભૂલેચૂકે પણ રોકવાની ભૂલ ન કરતા, જાણો છીંક રોકવાથી શું થાય
farmers
પરંપરાગત ખેતી છોડી અપનાવી નવી ટેક્નોલોજી, હવે ખેડૂત કરે છે કરોડોની કમાણી!
Kuwait Fire
કુવૈતથી પરત ફરેલા પાટીદાર યુવકની આપવીતી : જેલમાં વિતાવેલા સાત દિવસ નરક જેવા લાગ્યા!
T20 World Cup 2024
આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું
trigrahi yog
10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહનું થયું મિલન, આ રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે
End of the world
દુનિયાના અંતની નવી ભવિષ્યવાણી, એક નવી મહામારીથી માણસો બની જશે ઝોમ્બી
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ
GST
GST લાગૂ થયા બાદ તમને શું થયો ફાયદો? જાણી લો....ટેક્સ ઘટતા આ બધી વસ્તુઓ થઈ ગઈ સસ્તી
Ambalal Patel
ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ