हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surya Ka Rashi Parivartan
Surya ka rashi parivartan News
Surya Rashi Parivartan
Sun Transit: 13 એપ્રિલ બાદ બદલાઇ જશે આ 5 રાશિઓનું ભાગ્ય, સૂર્યદેવ કરાવશે બંપર લાભ
Sun Transit 2024: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક ગ્રહની ચાલ દરેક રાશિના લોકોને અસર કરે છે. કેટલાક લોકોને સારા સંકેતો મળે છે જ્યારે કેટલાકને અશુભ પ્રભાવનો સામનો કરવો પડે છે. આ કારણે ગ્રહોના રાજા સૂર્યદેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ સૂર્ય ભગવાન 13 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને આત્મસન્માન અને વધારાના આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે. મીન રાશિમાં સૂર્ય ગોચરથી 5 રાશિઓને લાભ થશે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
Apr 1,2024, 9:37 AM IST
Surya Rashi Parivartan
બુધ બાદ સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થતા જ આ 4 જાતકો થશે માલામાલ, થશે પૈસાનો વરસાદ
Surya Gochar: સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિને ખુબ માન-સન્માન મળે છે અને ધનલાભ થાય છે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરતા જ કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ જશે.
Mar 8,2024, 19:32 PM IST
Sun Transit In Mesh
ગ્રહોના રાજા સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં કરશે પ્રવેશ, આ જાતકોને મળશે ભાગ્યનો સાથ
Surya Gochar: સૂર્ય દેવ લગભગ એક મહિનામાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. ગ્રહોના રાજા સૂર્ય એપ્રિલ મહિનામાં પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવાના છે. સૂર્યના ગોચરથી કેટલાક જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
Feb 23,2024, 17:11 PM IST
Sun Transit In Mesh
1 વર્ષ બાદ સૂર્ય દેવ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં કરશે પ્રવેશ, આ જાતકોને થશે અપાર લાભ
વૈદિક જ્યોતિષ પ્રમાણે સૂર્ય દેવ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્યના ગોચરને કારણે ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
Feb 4,2024, 16:10 PM IST
Surya Rashi Parivartan
13 ફેબ્રુઆરીથી આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, સૂર્યની જેમ મચકશે ભાગ્ય
સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થશે.
Jan 27,2024, 18:58 PM IST
Surya Rashi Parivartan
365 દિવસ બાદ તુલા રાશિમાં ગોચર કરશે સૂર્ય, 4 રાશિના જાતકો માટે દિવાળી સુધી જલ્સા
Surya Gochar: સૂર્ય ઓક્ટોબર મહિનામાં તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના તુલા રાશિમાં પ્રવેશ કરવાથી કેટલાક જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે.
Oct 10,2023, 10:13 AM IST
Surya Rashi Parivartan
ઓક્ટોબરમાં સૂર્યનું મહાગોચર, આ 6 રાશિના જાતકો પર થશે સૂર્યદેવની અસીમ કૃપા
Surya Gochar 2023: સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ઓક્ટોબરમાં સૂર્ય રાશિ પરિવર્તન કરશે. સૂર્ય 18 ઓક્ટોબર 2023ના તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના તુલા રાશિમાં પ્રવેશ કરવાથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. બુધ અને સૂર્યનું યુતિ બુધાદિત્ય યોગનું નિર્માણ કરે છે. જાણો સૂર્યના રાશિ પરિવર્તનથી ક્યા જાતકોને લાભ થશે.
Sep 20,2023, 16:40 PM IST
Surya Rashi Parivartan
સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ઉથલ-પાથલ, મકર, કુંભ, મીન જાતકો થશે સૌથી વધુ પ્રભાવિત
Surya Rashi Parivaratan: સૂર્ય દેવને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્યને બધા દેવના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે.
Sep 9,2023, 17:08 PM IST
Surya Rashi Parivartan
સપ્ટેમ્બરમાં સૂર્ય ગોચરથી આ રાશિઓને થશે મહાલાભ, ધન લાભનો છે યોગ
Surya Gochar: સૂર્ય દેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. હવે સૂર્ય દેવ 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
Aug 31,2023, 19:33 PM IST
Surya Rashi Parivartan
સૂર્યના વૃષભ રાશિમાં પ્રવેશથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, જીવનમાં થશે પ્રગતિ
15 મેએ સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. સૂર્ય દેવ એક વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે.
May 14,2023, 19:06 PM IST
Surya Rashi Parivartan
Surya Gochar: 1 વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, આ જાતકોનો થશે ભાગ્યોદય
Surya Gochar: 15 મેએ સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. સૂર્ય દેવ એક વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે.
May 6,2023, 18:12 PM IST
Surya Rashi Parivartan
આજથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, સૂર્ય દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય
Surya Rashi Parivartan Gochar: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિના જીવનમાં ખુબ પરિવર્તન આવે છે.
Apr 14,2023, 7:30 AM IST
Surya Rashi Parivartan
14 એપ્રિલથી શરૂ થઈ જશે આ જાતકોના સારા દિવસો, સૂર્ય ચમકાવશે ઉંઘી ગયેલું ભાગ્ય
જ્યોતિષશાસ્ત્રની જેમ અંક જ્યોતિષથી પણ જાતકના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની જાણકારી મળે છે. જે રીતે દરેક નામની અનુસાર રાશિ હોય છે તે રીતે દરેક નંબર અનુસાર અંક જ્યોતિષમાં નંબર હોય છે.
Apr 8,2023, 10:06 AM IST
Sun Transit In Mesh
1 વર્ષ બાદ સૂર્યનો ઉચ્ચ રાશિમાં પ્રવેશ, 4 રાશિના જાતકોના ખુલી જશે પ્રગતિના દ્વાર
Sun Transit 2023: ગ્રહોના રાજા સૂર્ય 1 વર્ષ બાદ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. 14 એપ્રિલ 2023ના સૂર્ય ગોચર કરશે અને તે ત્રણ રાશિના જાતકોને જોરદાર ફાયદો કરાવશે.
Apr 2,2023, 18:49 PM IST
Trending news
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું
breaking news
આજના મોટા સમાચાર : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો
Rajkot
સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
National news
હાથરસના સત્સંગ સમારોહમાં નાસભાગ, 27 ના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ