हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shiv Mandir
Shiv mandir News
gujarat news
હવે ગુજરાતના આ ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે PM મોદી! રોજ 2 લાખ ભક્તો કરશે દર્શન
રામમંદિર બાદ ગુજરાતના મહેસાણા જિલ્લામાં તૈયાર થયેલાં ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપવાના છે. અત્યારથી આ ભવ્ય મંદિરના વિશાળ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 900 વર્ષ પહેલાં અહીંની જમીનમાં સ્વંભૂ પ્રગટ થયેલાં ભગવાન.
Feb 7,2024, 15:03 PM IST
Dhan labh Upay
રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી થાય છે ચમત્કાર, ધન પ્રાપ્તિના સર્જાય છે યોગ
Dhan Labh Upay: શિવપુરાણમાં ભગવાન શિવના વિવિધ રૂપ, તેમના અવતારો, જ્યોતિર્લિંગ સંબંધિત વિવરણ મળે છે. સાથે જ શિવપુરાણમાં કેટલાક ચમત્કારી ઉપાયો વિશે પણ જણાવાયું છે. આ ઉપાયો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારે છે.
Jan 20,2024, 15:35 PM IST
Har Har Mahadev
આજથી શ્રાવણનો પ્રારંભ : હર હર મહાદેવના નાદથી ગૂંજ્યા શિવાલયો, સોમનાથમાં કેવી તૈયારી?
સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ દેવોના દેવ મહાદેવને રિઝવવા ભક્તિનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત હોય કે મધ્ય ગુજરાત રાજ્યભરના નાના મોટા તમામ શિવ મંદિરોમાં શ્રાવણ માસને પગલે અનુપમ શણગાર કરવામાં આવ્યો છે.
Aug 17,2023, 7:58 AM IST
Uttar Prdesh
આગ્રાના શિવમંદિરમાં મોટી દુર્ઘટના, છત તૂટી પડતા શ્રદ્ધાળુનું મોત, અનેક દટાયા
Agra Shive Temple Accident: મામલો શાહગંજ પોલીસ મથકનો છે. અહીં મહાવીર નગરમાં આવેલા શિવ મંદિરની છત કડડભૂસ થઈ ગઈ. લોકો સવાર સવારમાં મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા. જ્યારે આ અકસ્માત તે સમયે મંદિર પરિસરમાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા
Aug 7,2023, 12:53 PM IST
Gujarat Tourism
ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે, રહસ્યો અને ચમત્કારોથી ભરેલું છે
Gujarat Tourism : શિવજી તેમના ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ મળે છે. આ જ કારણે તે ગાયબ થઈ જાય છે
Mar 12,2023, 11:15 AM IST
Unique Temple
એક અનોખું મંદિર: જ્યાં માતા પાર્વતીની મૂર્તિ ચોરી કરે છે અપરણિત પુરુષ
Viral News: શું તમે ક્યારે એવા મંદિર વિશે સાંભળ્યું છે, જ્યાં મૂર્તિ ચોરી થઈ જાય છે. જો કે, આ મૂર્તિ ચોરી પાછળ પણ અનોખી માન્યતા છે.
Mar 2,2022, 16:44 PM IST
સ્તંભેશ્વર મહાદેવ
દિવસમાં બે વાર દર્શન આપીને ગાયબ થઈ જાય છે ગુજરાતનું આ મંદિર
ભારતના મંદિર દુનિયાભરમાં ફેમસ છે. મંદિરોનો સાજ-શણગાર, તેમની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને મૂર્તિઓની બનાવટ ભક્તોમાં આશ્ચર્યચકિત કરવાનો કોઈ મોકો છોડતી નથી. અત્યાર સુધી તમે અનેક પ્રાચીન મંદિરોના કિસ્સા સાઁભળ્યા હશે. કેટલાક મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને કારણે પ્રસિદ્ધ હોય છે. તો કેટલાક મંદિર પોતાના ચમત્કાર માટે પ્રખ્યાત છે. ગુજરાત (Gujarat) નું આવુ જ એક ખાસ મંદિર છે, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે.
Jul 17,2020, 11:18 AM IST
Matangeshwar Mahadev
દર વર્ષે તલના દાણા જેટલું વધતા આ શિવલિંગની નીચે છુપાયેલો છે ‘ચમત્કારિક મણિ
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ખજુરાહોમાં બનેલ મંદિર પોતાની વાસ્તુકલા અને કામ કલા પર આધારિત મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. ખજુરાહો (khajuraho) માત્ર મંદિરો માટે જ નહિ, પરંતુ અનેક મિથકો અને વાર્તાઓ માટે પ્રખ્યાત છે. માન્યતા છે કે, ખજુરાહોના મંદિર માત્ર ભગવાનની આરાધના કરવાના હેતુથી નથી બનાવાયું, પરંતુ તેનો હેતુ સામાન્ય લોકોને યૌન શોષણનું શિક્ષણ આપવાની સાથે સાથે તાંત્રિક પૂજાવિધિ કરવાનો પણ હતો. પરંતુ અહીં મંતગેશ્વર મંદિર આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે.
Dec 18,2019, 17:03 PM IST
મહાશિવરાત્રી
સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
આજે છે મહાશિવરાત્રી અને સોમવારનો પવિત્ર સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યું છે. આજે વિવિધ દેશભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ભાવિકોનાં ઘસારાને ધ્યાને લઇ સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખૂલ્યા બાદ સળંગ 42 કલાક સુધી મંદીર ખુલ્લુ રહેશે.
Mar 4,2019, 13:05 PM IST
મહાશિવરાત્રી
સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં દર્શને જતા પહેલા વાંચી લેજો પ
આજે છે મહાશિવરાત્રી અને સોમવારનો પવિત્ર સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યું છે. આજે વિવિધ દેશભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ભાવિકોનાં ઘસારાને ધ્યાને લઇ સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખૂલ્યા બાદ સળંગ 42 કલાક સુધી મંદીર ખુલ્લુ રહેશે.
Mar 4,2019, 8:23 AM IST
Trending news
gujarat
આ લિસ્ટ જોઈ લેજો! સવારથી ગુજરાતમાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વાપી પાણી-પાણી
Tech Tips
વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક
t2o world cup 2024
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંત
Gandhinagar news
ટૂંક સમયમાં ઈંતઝારનો અંત! ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર
monsoon
Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો
gujarat
ખુલ્લા બોર હોય તો હવે તલાટી મર્યા સમજો! થશે કેસ, ફરજિયાત કરવું પડશે આ કામ
Vashu Bhagnani
ફિલ્મ બડે મિયા છોટે મિયાંના સ્ટાર્સ અને ક્રુ મેમ્બર્સને નથી મળી હજુ સુધી ફી
gujarat
ગુજરાતમા મેડિકલ કોલેજોમા 2 લાખ ફી શા માટે વધારવામા આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
gujarat
વલસાડમાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણના કરૂણ મોત; સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ
home remedy
રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી