हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rathyatra planning
Rathyatra planning News
Rathyatra planning
143 મી રથયાત્રા : લોકોને ઘરે રહીને દર્શન કરવા અપીલ, પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અમદાવાદ ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આગામી 23 જૂને જમાલપુર જગન્નાથ મંદિરેથી નીકળશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે સાદાઇથી રથયાત્રા યોજવાની છે. પોલીસ દર વર્ષની જેમ જ રથયાત્રાના બંદોબસ્તની તૈયારીઓ કરી રહી છે. સાદાઇથી રથયાત્રા યોજાવાની હોવા પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળોને પણ બોલાવી લેવાયા છે. જે 17 જૂને અમદાવાદ આવી જશે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ 17 જૂને અમદાવાદ આવી જશે. 20 જૂને તેઓને બંદોબસ્ત ત્યાર બાદ જ ફાળવી દેવામાં આવશે.
Jun 7,2020, 20:29 PM IST
Trending news
Sweet Potato
ડબલ ઋતુ હોય ત્યારે હેલ્થ માટે બેસ્ટ સાબિત થાય છે બાફેલા શક્કરીયા, જાણો લાભ વિશે
2036 Olympics
અમદાવાદ આસપાસના આ 5 નાનકડા વિસ્તારોનો વિકાસ સડસડાટ દોડશે, ઓલિમ્પિક અહીં આવશે
Budget Review
ભલે કમાણી 12 લાખ રૂપિયાથી ઓછી હોય, તો પણ આ લોકોને આપવો પડશે ઈનકમ ટેક્સ
Rice
Rice and Roti: ભાત અને રોટલી બંને એકસાથે ખાવાની આદત છે? તો શરીરને થઈ શકે છે આ સમસ્યા
west Bengal
પતિને કિડની વેચવા માટે મજબૂર કર્યો, પછી લાખો રૂપિયા લઈ પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની
Gujarat Poltics
ભાજપમાં ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ જેવો ઘાટ, ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારોના રાફડો ફાટ્યો
Top 10 Powerful Countries
આ છે દુનિયાના 10 શક્તિશાળી દેશોની યાદી, ભારત સાથે દાવ થઈ ગયો? ચીનના હાલ પણ જાણો
ISRO
ISROને લાગ્યો મોટો ઝટકો, વર્ષના પહેલા સ્પેસ મિશનમાં આવી મોટી સમસ્યા, શું થશે હવે?
Tomato Ketchup
ઘરે ટોમેટો કેચઅપ બનાવવો એકદમ ઈઝી, સ્વાદ પણ 100 ટકા બજાર જેવો જ આવશે
Food
Instant Energy: આખો દિવસ આળસ અને થાક અનુભવો છો ? આ વસ્તુઓ ખાવાથી શરીરમાં આવશે એનર્જી