हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Lalla Pran Pratishtha
Ram lalla pran pratishtha News
Ayodhya
પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની મૂર્તિ કેવી રીતે જીવંત થઈ ગઈ? જુઓ Video
Premanand Maharaj on Pran Pratishtha: હાલ સોશિયલ મીડિયા પર મહારાજજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભક્તે ખુબ સારો સવાલ પૂછ્યો છે અને મહારાજજીએ ખુબ સુંદર જવાબ આપ્યો છે.
Jan 30,2024, 14:57 PM IST
ram mandir
સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ
Ram Mandir Ayodhya Live: અયોધ્યામાં પ્રોપર્ટીના દરો ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને મંદિરની આસપાસની જમીનો મોંઘી બની રહી છે. વાસ્તવમાં, હાલમાં અયોધ્યામાં મંદિર નિર્માણની સાથે અન્ય ઘણા વિકાસ કાર્યો થઈ રહ્યા છે.
Jan 21,2024, 18:17 PM IST
ram mandir
VIDEO: રામ મંદિર માટે ગુજરાતનું વધુ એક યોગદાન; આ મશીન આગળ હાથ ધરો, પ્રસાદનું પેકેટ..
ધ્વજ દંડ, નગારું, 108 ફૂટની અગરબત્તી, વિશાળ દીવો અને હવે અમદાવાદના શાહ પરિવારે પ્રસાદ વેન્ડીંગ મશીન ભેટમાં આપ્યા છે. અયોધ્યા મંદિર પરિસરમાં આવા 20 પ્રસાદ વેન્ડીંગ મશીન જોવા મળશે. નમસ્તેજી પ્રસાદ વેન્ડીંગ મશીનમાંથી દર પાંચ સેકન્ડે એક પ્રસાદનું પેકેટ નીકળશે.
Jan 20,2024, 20:18 PM IST
Ram Lalla Pran Pratishtha
ખુશખબર! ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય; 22 તારીખે અડધા દિવસની રજા જાહેર કરી
22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધો દિવસની રજા રહેશે. હવે ગુજરાતમાં પણ 22 જાન્યુઆરી સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠાના કારણે આ નિર્ણય લેવાયો છે. શાળા કોલેજોમાં પણ બપોર બાદ રજા જાહેર કરવામાં આવી છે.
Jan 18,2024, 23:25 PM IST
Ram Lalla Pran Pratishtha
22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અડધો દિવસ રજા, સરકારનો મોટો નિર્ણય
અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે. આ દિવસે અયોધ્યા સિવાય દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે. આ વચ્ચે 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અડધો દિવસ રજા રહેશે.
Jan 18,2024, 15:33 PM IST
ram mandir ayodhya
રામ મંદિર માટે આ કોંગ્રેસ નેતાએ છોડી દીધી હતી ખુરશી, હવે મળ્યું 22 તારીખનું આમંત્રણ
Ram Mandir Ayodhya: એવા એક કોંગ્રેસ નેતા જેમણે રામ મંદિર આંદોલન માટે પાર્ટી છોડી દીધી હતી. તેઓ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છે. કહાની દાઉ દયાલ ખન્નાની છે.
Jan 11,2024, 15:23 PM IST
Ram Lalla Pran Pratishtha
સંઘ-ભાજપે અયોધ્યામાં બનાવ્યો પ્રાણ પ્રતિષ્ઠા બાદનો પ્લાન, રામમય બનશે આખો દેશ
લોકસભા ચૂંટણી પહેલા દેશને રામમય કરવાની ભાજપ અને સંઘની તૈયારી છે. તેને લઈને બુધવારે અયોધ્યામાં મેરેથોન બેઠક યોજાઈ હતી. બેઠકમાં રામંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા પદાધિકારીઓ અને અયોધ્યાના અધિકારી સામેલ થયા હતા.
Jan 10,2024, 22:10 PM IST
Trending news
Gujarat politics
ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહે આપ્યા મોટા સંકેત
UK Election Result
યુકે ચૂંટણી: ઋષિ સુનકની પાર્ટી મુશ્કેલીમાં, લેબર પાર્ટીને પ્રચંડ બહુમતનું અનુમાન
2036 Olympics
ગુજરાતમા ઓલિમ્પિકના આયોજનને લઈને મોટા અપડેટ, ફ્રાન્સના મહેમાનોની થઈ એન્ટ્રી
Sonakshi Sinha
બીજા ધર્મમાં લગ્ન કરવાને લઈને પહેલીવાર બોલી સોનાક્ષી, ટ્રોલર્સની બોલતી કરી દીધી બંધ
Multani Mitti
Multani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર
robot
દુનિયામાં પહેલીવાર કોઈ રોબોટે કરી આત્મહત્યા, માણસ કરતા પણ બદતર હતું જીવન
breaking news
દેશના આ રાજ્યની દશા બેઠી! ક્યાંક જોવડાવો, 15 દિવસમાં 12 બ્રિજ તૂટી પડ્યાં
breaking news
રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે 3 PIને કર્યા ઘરભેગા
weather report
દેશમાં કુદરતનો ક્રૂર મિજાજ! ભારે વરસાદથી અસમ, મણિપુરમાં જનજીવન અસ્તવસ્ત
Tech News
શું વરસાદની સીઝનમાં તમારા ફોનમાં ઘૂસી ગયું છે પાણી? ગભરાશો નહીં, આ ઉપાયો અપનાવો