हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
ZAM
23/ 0
(2.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahashivratri 2022
Mahashivratri 2022 News
Kashi Vishwanath temple
કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુએ ચડાવ્યું 60 કિલો સોનું, પોતાનું નામ જણાવવાની ના પા
કાશી વિશ્વનાથ મંદિરમાં એક શ્રદ્ધાળુએ 60 કિલોગ્રામ સોનાનું દાન કર્યું છે. જેમાંથી 37 કિલોગ્રામ સોનાનો ઉપયોગ ગર્ભગૃહની અંદરની દિવાલો પર કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટન અગાઉ એક શ્રદ્ધાળુ મંદિર પ્રશાસનના સંપર્કમાં આવ્યો હતો. જો કે તેણે પોતાનું નામ બધાની સામે જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી છે.
Mar 1,2022, 13:38 PM IST
gujarat
સોમનાથથી લઈ નાગેશ્વર જ્યોતિર્લિંગ, આ છે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો, જુઓ તસવીરો
આજે મહાશિવરાત્રિના પાવન પર્વે શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવ મંદિરોમાં સવારથી જ શિવભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કોરોનામાં રાહત મળતા જ મોટી સખ્યામાં શિવભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા પણ અનુભવી છે. આજના દિવસે મોટાભાગે લોકો ઉપવાસ રાખે છે અને આજના દિવસે લોકો શિવ ઉપાસના પણ કરે છે. એવી પણ માન્યતા છે કે, મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. આજના દિવસે શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. આજે શિવરાત્રીના પાવન પર્વે શિવભક્તો બિલિપત્ર તેમજ દૂધનો અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. ZEE 24 કલાક પર અમે તમને જણાવીશું ગુજરાતના જાણીતા શિવમંદિરો વિશે....
Mar 1,2022, 10:33 AM IST
Mahashivratri 2022
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પણ જાણો કેવી રીતે થઈ રુદ્રાક્ષની ઉત્પત્તિ
આજે 1 માર્ચ, ને મંગળવારના રોજ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શિવ માટે આ કોઈ તહેવારથી ઓછું નથી. આ દિવસે શિવના ભક્તો માત્ર પ્રાર્થના નહીં, પરંતુ શિવને પ્રસન્ન કરવા તેઓ ઉપવાસ પણ કરે છે.
Mar 1,2022, 7:10 AM IST
Mahashivratri 2022
મહા શિવરાત્રિ પર આવી રીતે કરો મહાદેવનો રુદ્રાભિષેક, દરેક સંકટમાંથી મળશે મુક્તિ
મહાશિવરાત્રિના પાવન પર્વ માર્ચ મંગળવારે મનાવાશે. મહા શિવરાત્રિ પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક ખુબ જ ખાસ માનવામાં આવે છે. વેદોમાં પણ રુદ્રાભિષેકના મહિમા વિશે વર્ણન કરવામાં આવ્યું છેય યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, ઘર પર અથવા શિવ મંદિરમાં રુદ્રાભિષેક કરવું અત્યંત લાભદાયી હોય છે.
Mar 1,2022, 6:10 AM IST
Mahashivratri 2022
અઘોરીઓની અતરંગી દુનિયા, ભવનાથના મેળાની આ તસવીરો કોરોનાના બે વર્ષ ભૂલાવી દેશે
shivratri 2022 : ગિરનાર તીર્થ ક્ષેત્રમા યોજાતા મહા શિવરાત્રી મેળાને ત્રીજો દિવસ છે. ત્યારે 2 લાખ ભાવિકોએ મેળાની મજા માણી. મહાશિવરાત્રિનો મેળો પાંચ દિવસ ચાલે છે. ત્યારે 1 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે 10 લાખ વધુ ભાવિકો ઉમટી પડવાની સંભાવના છે
Feb 27,2022, 13:05 PM IST
Mahashivratri 2022
મહાશિવરાત્રિ પર કરો આ ઉપાય, મળશે ઈચ્છિત નોકરીનું વરદાન; ધન પ્રાપ્તિનો યોગ
મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની ઉપાસના અત્યંત લાભકારી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સિવાય આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી નોકરી-રોજગાર સંબંધિત સમસ્યા પણ દૂર થઈ જાય છે.
Feb 26,2022, 11:42 AM IST
shivratri 2022
મૃતદેહો સાથે સંબંધ બનાવે છે અઘોરીઓ... રુંવાડા ઉભા કરી દે તેવુ છે તેમનુ રહસ્યમયી જીવન
shivratri 2022 : ભગવાન શિવના ઉપાસક અઘોરીઓનું નામ સાંભળતા જ મોટી મોટી જટાઓ રાખનારા રાખમાં લપેટાયેલા બાબાઓની તસવીરો મગજ સામે રમતી થઈ જાય છે. તેમનુ જીવન તેમના વેશભૂષા જેવી રહસ્યમયી અને રોચક છે. તેમની લાઈફની વાતો સાંભળીને રુંવાડા ઉભા થઈ જાય. સ્મશાન ઘાટમાં રહેનારા આ અઘોરીઓ માટે મહાશિવરાત્રિની રાત બહુ જ ખાસ હોય છે. ત્યારે મહાશિવરાત્રિના પ્રસંગે જાણીએ ક તેમના ઉપાસક અઘોરીઓના જીવન સાથે જોડાયેલ કેટલાક ખાસ રહસ્ય.
Feb 26,2022, 9:41 AM IST
Mahashivratri
મહાશિવરાત્રિથી આ 4 રાશિના લોકો પર થશે રૂપિયાનો વરસાદ, જાણો માર્ચ કેવો રહેશે
મહાશિવરાત્રિના શુભ દિવસથી માર્ચ મહિનાની શરૂઆત થઈ રહી છે. ત્યારે માર્ચ મહિનો આ 4 રાશિના લોકો માટે ખુબજ લાભદાયક સાબિત થશે. આ મહિને આ રાશિના લોકોને પૈસા, પ્રગતિ અને ખુશી મળશે.
Feb 22,2022, 12:39 PM IST
Mahashivratri 2022
મૃત્યુ પહેલા મળે છે આવા સંકેત! 15 દિવસથી 6 મહિનાની અંદર થઈ જાય છે મોત
હિન્દુ ધર્મના ઘણા શાસ્ત્રોમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથોમાંથી એક શિવ મહાપુરાણ છે. જેમાં મૃત્યુ પહેલા મળેલા સંકેતો જણાવવામાં આવ્યા છે. 1 માર્ચ, 2022 ના રોજ મહાશિવરાત્રિ પહેલા આપણે આ પુસ્તકમાં ઉલ્લેખિત વિશેષ બાબતો જાણીએ છીએ.
Feb 20,2022, 17:08 PM IST
Trending news
big decision
એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે
Sunita Williams
16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો ટેન્શનમાં!
Acciden
રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બની, પેસેન્જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી
Gujarati News
ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે
petrol
એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
Indian Army
લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
coconut water
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
annoucement
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી
Edible Oil Price
કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
accident cover
સૌથી સસ્તો અકસ્માત વીમો લોન્ચ થયો, માત્ર 555 રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખનો વીમો