हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kyar Cyclone
Kyar cyclone News
સુરત
સુરતમાં મહા વાવાઝોડાની અસર, શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ
જરાતમાં હજી પણ ક્યાર વાવાઝોડા (Kyar Cyclone)ની અસર દૂર થઇ નથી ત્યારે વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે આવતું નજરે ચડી રહ્યુ છે. અરબી સમુદ્રમાં મહા (Maha Cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે
Nov 1,2019, 11:55 AM IST
Kyar Cyclone
ખેડૂતોને વીમાથી કેટલી મળશે રાહત? જાણો સમગ્ર અહેવાલમાં
ક્યાર વાવાઝોડા (kyar cyclone) થી ખેડૂતોને થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી ખેડૂતો (Farmers) ને થયેલ નુકશાન માટે વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની માહિતી આપવામાં આવી છે. તેમજ કયા જિલ્લાના કયા ખેડૂતે કઈ વીમા (Insurance) કંપનીના ટોલ ફ્રી નંબર (Toll free number) પર ફોન કરવાનો તેનું લિસ્ટ જાહેર થયું છે. તેમજ કમોસમી વરસાદમાં ભોગ બનનાર ખેડૂતોએ આ નંબર પર ફરિયાદ કરીને પોતાના વિસ્તારની પોતાના થયેલા નુકસાનની ફરિયાદ કરવાની રહેશે અને વીમા કંપની તો જ માન્ય રાખશે તેવું કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Nov 1,2019, 8:50 AM IST
Kyar Cyclone
કમોસમી વરસાદથી ખેડૂતોને રોવાનો વારો નહિ આવે, રાજ્ય સરકારે આપી મહત્વની સૂચન
ક્યાર વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કૃષિ વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી.
Oct 31,2019, 13:33 PM IST
Kyar Cyclone
‘ક્યાર’ને કારણે છેલ્લાં 24 કલાકમાં 136 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂત
આગામી ચાર દિવસ હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ (Rain) ની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો બીજી તરફ, મંગળવારે રાજ્યના 27 જિલ્લાના 46 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો. ગુજરાત પરથી 'ક્યાર' (Kyar Cyclone) વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હજી પણ વરસાદ રહેશે તો ખેડૂતોની હાલત વધુ કફોફી બનશે.
Oct 30,2019, 10:55 AM IST
દ્વારકા
દ્વારકાના ગોમતી ઘાટ પર ભયજનક મોજા ઉછળ્યા, સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા
હાલ ક્યાર વાવાઝોડાના કહેરની અસરને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દિવાળી નિમિત્તે દ્વારકાના દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રિકોમાં હાલાકી જોવા મળી રહી છે
Oct 28,2019, 14:05 PM IST
Kyar Cyclone
ગુજરાતના દરિયાકાંઠે ક્યારનો કહેર, 230 થી 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂ
અરબી સમુદ્રમાં સર્જાયેલા કયાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે. આ વાવાઝોડુ ઓમાન (Oman) તરફ ફંટાવાનુ છે જોકે તેનો વ્યાપ 800 કિલોમીટર કરતાં પણ વધારેનો હોવાથી ગુજરાત (Gujarat) સહિત દેશના અન્ય રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. ક્યારના પગલે બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. ઠેક ઠેકાણે માવઠા થયા જેને પગલે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
Oct 27,2019, 13:31 PM IST
Kyar Cyclone
‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકા
ક્યાર વાવાઝોડા ((kyarr cyclonic)) ની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. આજે જ્યારે ગુજરાતભરમાં દિવાળી (Diwali) નું સિલેબ્રિશન શરૂ થયું છે, ત્યારે સવારથી જ ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં બદલાવ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'ક્યાર'ની અસરને કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે. વરસાદી છાંટાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ, ગુજરાત (Gujarat) ના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો છે.
Oct 27,2019, 11:03 AM IST
Kyar Cyclone
દરિયામાં ‘ક્યાર’ વાવાઝોડું વધુ સક્રિય બન્યું, દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બ
અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. ત્યારે આ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે. 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો છે. જેની સીધી અસર માછીમારી, ખેતી અને પર્યટન ક્ષેત્રે જોવા મળી છે. તેમજ ભારે પવનના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવાયા. ઓખા, પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. તેમજ યાત્રાધામ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. દરિયામાં ભારે પવન અને કરંટના કારણે આ નિર્ણય લેવાયો. ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ નિર્ણય લીધો છે. જેને કારણે દર્શને આવતા પ્રવાસીઓને પરત ફરવુ પડ્યું છે.
Oct 26,2019, 14:32 PM IST
ગોવા
ગોવા-મહારાષ્ટ્રમાં 'ક્યાર' વાવાઝોડાના કારણે ભારે વરસાદ
ગોવા હવામાન વિભાગના ડિરેક્ટર ડો. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, "દક્ષિણ આરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી દબાણને પગલે ગોવાને ગુરૂવારથી રેડ એલર્ટ પર મુકવામાં આવેલું છે. હવામાન વધુ ખરાબ થવાની આશંકાના કારણે પ્રવાસીઓને 24થી 27 ઓક્ટોબર સુધી ગોવા ન આવવા સલાહ આપવામાં આવી છે."
Oct 25,2019, 20:07 PM IST
Trending news
stress test
Test For Stress: કેટલા તણાવમાં છો તમે? માત્ર 2 મિનિટનો ટેસ્ટ આપીને જાણો
india
કિસમે કિતના હૈ દમ? આજે ખબર પડશે કેવી છે કિંગ કોહલીના બેટની ધાર...બિરાદરો સાથે દંગલ!
indian cricketer
ટી20 વર્લ્ડકપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી
breaking news
શું આ રીતે ભણશે ગુજરાત? ધોમધખતી ગરમીમાં ખુલ્લા ઓટલા પર ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર
breaking news
સુરત બન્યું ગુજરાતનું ક્રાઇમ કેપિટલ! પતિ-પત્નીની ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ
Health Care
બાળકો પર મંડરાઈ રહ્યો છે મોતનો ખતરો! આ કારણસર દર કલાકે થઈ રહ્યાં છે 80 બાળકોના મોત!
gujarat
અમદાવાદમાં હવે આંખની તપાસ AIથી થશે! કીકી પહોળી કર્યા વગર સેકેન્ડોમાં દર્દીની સારવાર
TMKOC
હાઈ લા! હવે આ લોકપ્રિય કલાકાર તારક મહેતા...શોને કરશે અલવિદા? ફેન્સના ઉડ્યા હોશ
Ambalal Patel
ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદ
gujarat
70 હજારના પગારદારની આટલી બધી સંપત્તિ, આ દેશોમાં કરી આવ્યો છે જલસા