हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN-A
NOR
156/ 7
(19.1)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
former health minister
Former health minister News
gujarat
CR પાટિલે ચોખ્ખું સંભળાવ્યું, 'જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ, જે અમે સ્વીકાર્યું'
જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કહી દીધા છે, ત્યારે આ મુદ્દે સીઆર પાટિલને પુછવામાં આવ્યું. ત્યારે તેમણે એક નિવેદન આપ્યું છે. સીઆર પાટિલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી જયનારાયણ વ્યાસ ભાજપમાં હતા.
Nov 5,2022, 11:50 AM IST
former health minister
જયનારાયણ વ્યાસનો હુંકાર, 'હું વિધાનસભાની ચૂંટણી તો લડીશ, મારી પાસે બે ઓપ્શન છે'
Gujarat, Election 2022: જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ તેમની ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા.
Nov 5,2022, 9:37 AM IST
breaking news
જયનારાયણ વ્યાસનું BJP માંથી રાજીનામું, 'ચાર પાંચ લોકો કબજો જમાવીને બેઠા છે'
Gujarat, Election 2022: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો..
Nov 5,2022, 8:51 AM IST
breaking news
કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારાનું નિધન
છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવાયા હતા. જોશીયારાને સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર આપવામાં આવી.
Mar 14,2022, 14:30 PM IST
private doctors
કોરોના કાળમાં ખાનગી ડોક્ટર્સે ખાતર પાડ્યું છે? જનતા પાસેથી 1800 કરોડ ખંખેરી લીધા
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદન મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે. યોગેશ પટેલનાં નિવેદનનો તમામ તબિબિ આલમ દ્વારા વિરોધ કરવામાં આવ્ય છે. તેમણે તબીબ અને દર્દી વચ્ચેના સમન્વયને તોડવાનો પ્રયાસ ગણાવ્યો છે. પૂર્વ મંત્રી યોગેશ પટેલે વડોદરા હોસ્પિટલમાં તબીબો દર્દી વચ્ચે મારામારી થવાની ઘટના સંદર્ભે કહ્યું કે, ડોક્ટરોએ કરોડો રૂપિયાની વસુલાત કરી છે. તેથી જો યોગ્ય સારવાર ન મળે તો દર્દી આક્રોશિત થયા હોય તેવું બની શકે.
Oct 26,2021, 15:59 PM IST
Trending news
astro tips
Astro Tips: જીવનની સમસ્યા અનુસાર કરો શિવલિંગની પૂજા, સંકટ દૂર થતાં વાર નહીં લાગે
Sonakshi Sinha
Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ
corruption
શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો
EVM controversy
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ
World news
જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
gujarat
સેમીકંડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ
sports news
પંતથી પણ ખતરનાક હતો અકસ્માત, ડોક્ટરે આપી દીધો હતો જવાબ! આજે આ ખેલાડી મચાવે છે ધૂમ
Nirjala Ekadashi 2024
નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ, કરવાથી ઘરમાં આવે છે દરિદ્રતા
Father's Day 2024
Father's Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ