हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhakti Sanagam
Bhakti sanagam News
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
ભક્તિ સંગમમાં જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી સારા ફળની પ્રાપ્તિ થશે
Sep 25,2019, 9:08 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો 100 વર્ષ જૂના સિદ્ધપુરના દ્વારકાધિશ મંદિરે
સિદ્ધપુર શહેરએ ધાર્મિક નગરી ગણવામાં આવે છે. શહેરમાં અનેક પ્રાચીન મંદિરો શિવાલયો આવેલા છે. ત્યારે સિદ્ધપુર શહેરમાં વૈષ્ણવ સંપ્રદાયનું પૌરાણિક દ્વારકાધીશનું મંદિર આવેલ છે. આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો આ મંદિર અંદાજે 100 વર્ષ જૂનું છે અને તે સમયે સિદ્ધપુર ખાતે આવેલ અલ્પા સરોવરમાંથી વૈષ્ણવ સંપ્રદાયના એક વ્યક્તિને દ્વારકાધીશની મૂર્તિ મળી હતી. ત્યારબાદ બાલ કૃષ્ણ લાલજી મહારાજ દ્વારા બિંદુ સરોવર રોડ પર રામજી મંદિરની બાજુમાં દ્વારકાધીશના મંદિરનું નિર્માણ કરી દ્વારકાધીશની મૂર્તિને બિરાજ માન કરી હતી.
Sep 25,2019, 9:08 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
જાણો ક્યા મંત્ર અને કઇ વિધિથી થશે સારા ફળની પ્રાપ્તિ
Sep 24,2019, 9:44 AM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ધામ
ચાર ધામમાનું એક ધામ અને સાત પૂરીમાની એક પૂરી એટલે ભગવાન વિષ્ણુ એવા દ્વારકાધીસનાં ધામમાં દ્વારકાથી 45કિલો મીટર દૂર આવેલ પીંડારા ગામ જયા કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ બાદ ગુરુકુળમાં કોઈ બચ્યું ન હતું અને પાંડવો પોતાના ભાઈઓ અને વડીલોનાં પિંડ તારવવા અહી આવ્યા હતા અને ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણની હાજરીમાં અહી લોખંડનાં પિંડ તારવ્યા હતા. આં 5000 વર્ષ પહેલાં પિંડ તારવ્યા હોય, આ ક્ષેત્ર પિંડાંરા તરીકે ઓળખાય છે. પાપથી મુકત અને પિતૃઓનાં મોક્ષ માટે ભીમ દ્વારા લોખંડનું પિંડ અહી તરી ગયું ત્યારેથી આં સ્થાનનો મહિમા ગુજરાત અને દેશ ભરમાં પ્રખ્યાત છે. શ્રાદ્ધ માટે પિંડારાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જેનાં સવજનનાં અપમૃત્યુ થયા હોય તેવા પિતૃઓનાં મોક્ષ માત્ર આ ક્ષેત્રમાં જ સંભવ છે.
Sep 24,2019, 9:44 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: ચાલો જાણીએ પિતૃદોષ નિવારણના ઉપાય
ચાલો જાણીએ પિતૃદોષ નિવારણના ઉપાય
Sep 23,2019, 10:01 AM IST
Bhakti Sanagam
ભક્તિ સંગમ: જાણો શ્રાદ્ધવિધિ માટે રફાળેશ્વર મહાદેવ મંદિરનું શું છે મહત્વ
ભાદરવા મહિનાને આમ તો પિતૃના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે
Sep 23,2019, 9:30 AM IST
Trending news
Business
ખૂબ ડિમાન્ડમાં આ બિઝનેસ, એકવાર રોકાણ કરશો તો મહિને કમાશો 5-6 લાખ રૂપિયા
SHILAJIT
આ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે 'પાવર હબ', સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદા
Rajasthan Lok Sabha elections
10 વર્ષનો રેકોર્ડ તોડ સીટો જીતશે કોગ્રેસ, સટ્ટા બજારનો દાવો- ભાજપને થશે મોટું નુકસાન
Refrigerator
કયું ફ્રીજ તમારા ઘર માટે રહેશે યોગ્ય, સિંગલ ડોર, ડબલ ડોર કે પછી ટ્રિપલ ડોર?
covid 19
Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ
gujarat
ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ..
gujarat
'સાસરીમાં નહોતું રહેવું, છતાં મહિલાને બેહરેહમી ઢસેડી! ફિલ્મી સ્ટાઇલમાં પરણિતાનું અપહ
Ghost Marriage
Ghost Marriage: ભૂતોએ કર્યા લગ્ન...30 વર્ષ પહેલાં મરી ગયેલી છોકરી માટે વર જોઇએ છે?
breaking news
નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા
BAN ON SEA FISHING
ગુજરાતના માછીમારો માટે આ સમાચાર જાણવા જરૂરી: આટલા દિવસનું રહેશે વેકેશન