हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાંપ્રદાયિક હિંસા
સાંપ્રદાયિક હિંસા News
Delhi Violence
Delhi Violence: ગોકુલપુરીમાંથી એક અને ભગીરથી વિહારમાં બે મૃતદેહ મળ્યા
હાલ મૃતકોના મૃતદેહની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ અને તંત્ર આ કાર્યમાં લાગેલું છે. આ પહેલા નાલામાંથી ત્રણ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હતા.
Mar 1,2020, 17:07 PM IST
Delhi Violence
દિલ્હીઃ અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, ચાકુ મારીને કરવામાં આવી હત્યા
દિલ્હી હિંસામાં મૃત્યુ પામેલા આઈબીના કર્મચારી અંકિત શર્માનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પોસ્ટમોર્ટમમાં અંકિત શર્માના શરીર પર ચાકુના નિશાન હોવાનો ખુલાસો થયો છે.
Feb 27,2020, 22:04 PM IST
#Arrestswarabhaskar
ટ્વીટર પર ચાલી રહ્યો છે ટ્રેન્ડ #ArrestSwaraBhasker
સ્વરાના ભાષણનો એક વીડિયો હવે ટ્વીટર પર હેશટેગ, 'અરેસ્ટ સ્વરા ભાસ્કર'ની સાથે વાયરલ થી રહ્યો છે, જે સવારથી ટ્રેન્ડ કરી રહ્યો છે. ટ્વીટર પર લોકો સ્વરા પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યાં છે
Feb 27,2020, 20:23 PM IST
ગૃહ મંત્રાલય
2014 પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં આવ્યો ઘટાડોઃ ગૃહ મંત્રાલય
રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, વર્ષ 2013માં સાંપ્રદાયિક હિંસાની 823 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે 2018માં તે ઘટીને 708 થઈ છે
Jul 24,2019, 16:42 PM IST
દિલ્હી
દિલ્હી: દુર્ગા મંદિરમાં ફરી શરૂ થઈ પૂજા, ખંડિત મૂર્તિઓ બદલી નાખવામાં આવી
જૂની દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં આવેલા દુર્ગા મંદિરમાં બુધવારે સવારે ફરીથી પૂજા શરૂ થઈ. વિસ્તારમાં 30 જૂનના રોજ થયેલી હિંસા બાદ લગભગ 100 વર્ષ જૂના આ મંદિરમાં છેલ્લા બે દિવસથી પૂજા થતી નહતી.
Jul 3,2019, 9:16 AM IST
શ્રીલંકા
શ્રીલંકામાં સાંપ્રદાયિક હિંસા બાદ ફરી કરફ્યુ લદાયો, 100થી વધુ લોકોની ધરપ
શ્રીલંકાની પોલીસે ઈસ્ટરના દિવસે થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે ભડકેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં આજે ફરીથી કરફ્યુ લગાવી દીધો અને 100થી વધુ લોકોની ધરપકડ કરી. પ્રશાસન દ્વારા દેશભરથી કરફ્યુ હટાવ્યાના ગણતરીના કલાકોમાં આ જાહેરાત કરાઈ. ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પોલીસ પ્રવક્તા એસ પી રુવાન ગુણાશેખરે જણાવ્યું કે ઉત્તરી પશ્ચિમી પ્રાંત અને ગાંપાહા પોલીસ ક્ષેત્રમાં બુધવારે મોડી રાતે સાત વાગ્યાથી ગુરુવારે સવારે ચાર વાગ્યા સુધી કરફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન એક સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે સ્થિતિ હવે પૂરી નિયંત્રણમાં છે.
May 15,2019, 23:54 PM IST
સાંપ્રદાયિક હિંસા
અસમમાં સાંપ્રદાયિક હિંસા: રસ્તા પર નમાજ પઢવાને લઇને શરૂ થયો વિવાદ
અસમના હૈલાકાંડી જિલ્લામાં સાંપ્રદાયિક ઝડપમાં એક વ્યક્તિનું મોત અને 14 અન્ય ઘાયલ થયા બાદ શુક્રવારે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો અને શાંતિ જાળવી રાખવા માટે સેનાને બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે કર્ફ્યૂ જિલ્લામાં સાંજે છ વાગ્યાથી 12 મે સાંજે સાત વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. કેટલીક સામૂહિક 'હિંસામાં લુપ્ત હોવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને માનવ જીવન અને સંપત્તિને ગંભીર નુકસાનનો અંદેશો છે.' આ પહેલાં ઝડપ બાદ ફક્ત હૈલાકાંડી નગરમાં બપોરે એક વાગ્યાથી અનિશ્વિતકાલીન કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.
May 11,2019, 8:36 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ