हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરદાર
સરદાર News
Union Minister
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લીધી અમદાવાદની મુલાકાત, જુઓ 'Big News'
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે હતા.આ સમયે રવિશંકર પ્રસાદે એએમએમાં પ્રેસ કો્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઔતિહાસિક રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. સમગ્ર મામલે છેલ્લે સુધી ગોપીનીય રાખવામાં સફળતા મળી હતી.
Sep 11,2019, 21:05 PM IST
Union Minister
કાશ્મીર મુદ્દે સરદાર સાચા અને નહેરુ ખોટાઃ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અમદાવાદની મુલાકાતે હતા.આ સમયે રવિશંકર પ્રસાદે એએમએમાં પ્રેસ કો્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઔતિહાસિક રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. સમગ્ર મામલે છેલ્લે સુધી ગોપીનીય રાખવામાં સફળતા મળી હતી.
Sep 11,2019, 16:10 PM IST
શંકરસિંહ વાધેલા
કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં નહેરુની સાથે સરદાર પણ હતા સંમત: શંકરસિંહ
કાશ્મીરની કલમ 370ની નાબૂદી અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાધેલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કલમ 370 દુર કરવામાં આવી નથી માત્ર કલમ 370 અંદરની અમુક જોગવાઈઓને દૂર કરવામાં આવી છે. કાશ્મીર ભારતનું અંગત છે હતું અને રહેશે.
Aug 7,2019, 19:18 PM IST
સુરત
સુરતના આ આર્ટીસ્ટે પેન્સીલની અણી પર બનાવી પીએમ મોદીની મુખાકૃતિ
આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે. પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટે પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ પીએમ મોદીની મુખાકૃતિને પેન્સિલની અણી પર ખૂબ ચિવટતાથી કંડારી છે જેને તૈયાર કરતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો.
Apr 17,2019, 23:52 PM IST
વાઈબ્રન્ટ ગુજરાત
નેધરલેન્ડ-ગુજરાતનો સંબંધ ગાઢ બન્યો, થશે આ 10 સમજૂતિના કરાર
ફૂડ, એગ્રી અને બાગાયત, સ્માર્ટ સીટીઝ, રિન્યુએબલ એનર્જી અને લોજીસ્ટીક્સ તથા મેરીટાઈમ ક્ષેત્રે દ્વિપક્ષી સંબંધોને વેગ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે. નેધરલેન્ડઝ સતત ત્રીજી વખત વાયબ્રન્ટ ગુજરાતના પાર્ટનર કન્ટ્રી તરીકે સામેલ થઈ રહ્યું છે.
Jan 18,2019, 12:46 PM IST
વાઈબ્રન્ટ ગુજરાત
નેધરલેન્ડ સાથે મજબૂત આર્થિક સંબંધો માટે ગુજરાત તૈયારઃ વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેધરલેન્ડના બિઝનેસ પ્રતિનિધિમંડળને ઉષ્માભર્યો આવકાર આપતા જણાવ્યું હતું કે, ગુજરાત અને નેધરલેન્ડના મજબૂત આર્થિક સહયોગથી ગુજરાત રાજ્યના વિકાસને નવો વેગ મળશે. મુખ્યમંત્રીએ નેધરલેન્ડ સાથેના ભારતના સંબંધો ઐતિહાસિક રહ્યા છે તેમ જણાવી નેધરલેન્ડ દ્વારા પોર્ટ ડેવલપમેન્ટ, મેરીટાઇમ અને વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કરાયેલા શ્રેષ્ઠ ઇનોવેટિવ કાર્યોની પ્રશંસા કરી હતી.
Jan 17,2019, 19:30 PM IST
નર્મદા
ગુજરાતમાં 31 ડિસેમ્બરની રજાઓ માટે હોટ ફેવરિટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી
એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આજે નાતાલની રજાને કારણે પ્રવાસીઓ નું ઘોડાપુર ઉમટી રહ્યું છે.
Dec 25,2018, 17:27 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકારનું નવું આયોજન
સરદારની પ્રતિમાને જોવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઇને તેમની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે.
Nov 24,2018, 16:07 PM IST
સરદાર
તો જૂનાગઢ કે હૈદરાબાદ જવા આજે પણ વીઝા લેવા પડતા હોત: વિજય રૂપાણી
આગામી ૩૧ ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બની રહેશે. તેમણે આ વિરાટ પ્રતિમાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના રાષ્ટ્ર એકતાના યોગદાનને વિશ્વભરમાં પ્રચલિત કર્યુ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
Oct 19,2018, 17:54 PM IST
Trending news
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત