हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભગવાન હનુમાન
ભગવાન હનુમાન News
Mangalwar Ke Upay
Mangalwar Upay: મંગળવારે કરવામાં આવેલા આ 5 ઉપાય કોઈને પણ બનાવી શકે છે કરોડપતિ!
Mangalwar Upay: સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની પૂજા માટે સમર્પિત છે. એવું કહેવાય છે કે જો તમારું કામ અટકી ગયું હોય તો મંગળવારે 5 કામ અવશ્ય કરવા જોઈએ.
Jul 18,2023, 11:32 AM IST
રામ મંદિર
5 ઓગસ્ટના ભૂમિ પૂજનથી પહેલા PM મોદી કરશે આ જરૂરી કામ, સમાપ્ત થશે 166 વર્ષ જૂનો વિવાદ
ભગવાન હનુમાનને અયોધ્યા (Ayodhya) અને રામ ભક્તોના રક્ષક કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ્યારે બુધવારના ભૂમિ પૂજન માટે આયોધ્યા આવશે, તો સૌથી પહેલા હનુમાન ગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. હનુમાન ગઢી મંદિરના મુખ્ય પુજારી મહંત રાજૂ દાસના અનુસાર, ભૂમિ પૂજન માટે જતા પહેલા પ્રધાનમંત્રી હનુમાન ગઢી મંદિરમાં લગભગ 7 મિનિટ સુધી પૂજા-અર્ચના કરશે. તેમના માટે અહીં એક વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભૂમિ પૂજન અનુષ્ઠાન વાસ્તવમાં 4 ઓગસ્ટથી હનુમાન ગઢીમાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે, કોઇ પણ કાર્યને શરૂ કરતા પહેલા, ભગવાન હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઇએ અને રક્ષાના આશીર્વાદ માંગવા જોઇએ. બુધવારના ભૂમિ પૂજન થવાની સાથે લગભગ 166 વર્ષ જૂના વિવાદનો અંત આવશે.
Aug 3,2020, 19:14 PM IST
વારાણસી
PM મોદીના બર્થ-ડે પર ચાહકે સંકટ મોચનને ચઢાવ્યો 1.25 કિલોનો સોનાનો મુગટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે (17 સપ્ટેમ્બર) તેમના 69માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. દેશભરમાં પીએમ મોદીના ચાહકો તેમના બર્થ-ડેની (Birthday) ઉજવણી કરી રહ્યાં છે
Sep 17,2019, 10:02 AM IST
ભગવાન હનુમાન
હવે ચેતન ચૌહાણે બજરંગ બલીને ગણાવ્યા ખેલાડી, કહ્યું- ભગવાનની કોઈ જાતિ હોતી
પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણે કહ્યું કે, હનુમાન જી કુશ્તી લડતા હતા અને તે ખેલાડી હતા.
Dec 23,2018, 10:23 AM IST
Bukkal Nawab
UP: ભાજપનાં MLCનો દાવો હનુમાનજી મુસ્લિમ હતા, આપ્યો વિચિત્ર તર્ક
બુક્કલ નવાબનાં નિવેદન બાદ અયોધ્યાના સંતો તથા બાબરી મસ્જિદનાં પક્ષકારની આકરી પ્રતિક્રિયા આવી હતી
Dec 21,2018, 9:18 AM IST
Trending news
gujarat
CM ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ! જે.જે પંડયાને ફરજીયાત નિવૃત્તિ આપી ઘરે બેસાડ્યા
T20 World Cup 2024
ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, મેચની મજા બગાડી શકે છે વરસાદ
Swiss Bank
સ્વિસ બેંકોમાં જમા પૈસામાં જંગી ઘટાડો, ભારતીયોના નાણાં 4 વર્ષમાં સૌથી ઓછા થયા
Team India Schedule
5 મહિના, 5 સિરીઝ... ઘરમાં ધૂમ મચાવશે ટીમ ઈન્ડિયા, આ 3 ટીમો સામે થશે ટક્કર
gujarat weather forecast
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!
migration
એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડશે
gandhinagar
ગુજરાતમાં ફરી વિઝા કૌભાંડનું ભૂત ધ્રૂણ્યું! 23 લોકો સાથે 7 કરોડ 75 લાખનું ફુલેકું...
gujarat
ભઈ! કાલથી અમદાવાદમાં વાહન સાચવીને ચલાવજો! ચાલકો દંડાશે નહીં, સીધા જેલ ભેગા થશે
investment
Crorepati Tips: ₹30,000 પગાર હોય તો આ રીતે કરો રોકાણ, થોડા વર્ષોમાં બની જશે 1 કરોડ
health tips
આખા શરીરની ગંદકી બહાર કાઢી દેશે પાલક, આ રીતે ઘરે બનાવો ડિટોક્સ ડ્રિંક