हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
KEN
52/ 1
(6.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૂજારી
પૂજારી News
Gadhda
ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, ખુલ્યું અમેરિકા કનેક્શન
ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે અને પ્રતાપસિંહ સિંધાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. મહેન્દ્રસિંહને અમેરીકા BAPS મંદિરમાં કામે મોકલવાના હતા, પરંતુ પ્રતાપસિંહ એ તેના દિકરાને અમેરીકા મોકલવાની ભલામણ કરતા જે મામલે મનદુઃખ થયું હતું.
Aug 19,2022, 22:14 PM IST
temple priest
મંદિરના પૂજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, પરિવાર તાબે ન થતાં યુવતીનું અપહરણ
મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર. ગ્રામજનો પણ આ લંપટ સામે હવે ફિટકાર વરસાવી રહ્યાં છે.
Jun 15,2021, 22:11 PM IST
દ્વારકા
દ્વારકા: મંદિરમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી, પૂજારીએ ધારણ કર્યું ગોપીનું રૂપ
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં શરદ મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શારદાપીઠના પૂજારી દ્વારા ભગવાન દ્વારકાધીશને રીઝવવા માટે ગોપીનો વેશ ધારણ કર્યો હતો. શાસ્ત્રોમાં શરદ પૂનમનું અનેરું મહત્વ છે, ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની સાથે સાથે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
Oct 13,2019, 23:12 PM IST
Ahmedabad
અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી સામે ફરિયાદ, જાણો કારણ
અમદાવાદ: વસ્ત્રાપુર સ્વામિનારાયણ મંદિરના પૂજારી સહીત 7 લોકો સામે ફરિયાદ, મંદિરમાં ગલુડિયાને ખવડાવતા માતા-પુત્રીને માર માર્યાનો આક્ષેપ
Apr 17,2019, 16:01 PM IST
સોમનાથ
સોમનાથ મંદિર ખાતે યોજાશે જ્યોતિર્લિંગ મહોત્સવ
ગત વર્ષે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્યોતિર્લિંગ મહોત્સવમાં 12 જ્યોતિર્લિંગના પૂજારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
Jan 20,2019, 23:07 PM IST
અમદાવાદ
અમદાવાદ: મંદિરમાં ભક્તિની આડમાં પૂજારી જ ચલાવતો હતો નશાનો વેપલો
આરોપી લક્ષ્મણગિરી ગોસ્વામી મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો અને ભક્તિની આડમાં નશાનો વ્યાપાર ચલાવતો હતો.
Jul 7,2018, 13:27 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારમાં હવે નહિ નડે કોઈ ટ્રાફિક, સડસડાટ નીકળી જશે ગાડી
technology
વોશિંગ મશીનમાં હાર્ડ વોટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, ભારે પડશે આ ભૂલ
extramarital affair
આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પત્નીનું પારકા પુરુષ સાથે ચાલે છે ચક્કર!
Tech News
વરસાદમાં સેટ કરે AC નો આ મોડ, 5 મિનિટમાં ઘરમાંથી ગાયબ થઈ જશે ભેજ
breaking news
મા-દિકરાના સંબંધને કલંકિત કરતો કિસ્સો; આડાસંબંધની આશંકાએ પુત્રએ કર્યું એવું કે...
Ganesh Green Bharat IPO
ઓપન થતાં પહેલા 95% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પ્રાઇઝ બેન્ડ 190, 5 જુલાઈએ ખુલશે
weather report
ગુજરાતમાં જળબંબાકાર પણ દેશના આ 10 રાજ્યો કોરાધાકોર, ચોમાસાને મહિનો પૂરો
Floot Alert
નડાબેટ જળબંબાકાર થયું : વાવ, સૂઈગામ અને લાખણી બધે વરસાદી પાણી ફરી વળ્યું
gujarat
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યા
Whatsapp
WhatsApp મેસેજ મોકલો અને ઘડિયાળ દેખાય તો તેનો શું અર્થ? 90% લોકો આપે છે ખોટો જવાબ!