हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુરુ
ગુરુ News
GURUPURNIMA
ઘર બેઠા કરો દર્શન! સાળંગપુરમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી; દાદાને સુવર્ણ શણગાર
ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે.
Jul 21,2024, 10:21 AM IST
gujarat news
જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ, PM મોદીએ વ્યક્ત કરી દુઃખની લાગણી
Acharya Vidhya Sagar Maharaj Samadhi: આચાર્ય શ્રી વિદ્યાસાગરે 3 દિવસ પહેલાં અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને સંથારો લીધો હતો અને છત્તીસગઢના ડોંગરગઢમાં 17-18 ફેબ્રુઆરીની રાત્રે એટલેકે, ગઈ કાલે રાત્રે 2.30 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા.
Feb 18,2024, 12:25 PM IST
Great Conjunction
આજે 376 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, ચૂકી ગયા તો ખુબ પસ્તાશો
આજે 376 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, ચૂકી ગયા તો ખુબ પસ્તાશો, જાણો સમય
Dec 21,2020, 10:32 AM IST
હીરાનો વરસાદ
એક જગ્યા એવી, જ્યાં હજારો ટન હીરાનો થાય છે વરસાદ, કોઈ લેનાર જ નથી
આપણા સૂર્ય મંડળ(Solar System) માં શનિ (Saturn) એક રહસ્યમય ગ્રહ છે. આ ગ્રહ એક ખાસ પ્રકારના વલયથી ઘેરાયેલો છે. વૈજ્ઞાનિકોએ માહિતી મેળવી છે કે શનિ ગ્રહ પર હીરાનો વરસાદ થાય છે. આવો જ માહોલ ગુરુ (Jupiter) ગ્રહ ઉપર પણ જોવા મળે છે.
Sep 17,2020, 9:02 AM IST
શિક્ષક
ગુરુએ મોબાઇલમાં બિભત્સ વીડિયો બતાવી વિદ્યાર્થીની સાથે કર્યા શારિરીક અડપલા
ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો ક્લિપ દેખાડી અને તેમની સાથે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.
Jul 23,2019, 20:25 PM IST
અંબાજી
80 વર્ષથી અનાજ અને પાણીનો ત્યાગ કરનાર આ ગુરુની શિષ્યોએ કરી ભાવથી પૂજા
આજે સમગ્ર દેશમાં ગુરુપુર્ણીમાંના પાવન પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુરૂભક્ત શિષ્ય દૂર દૂર સુધી ગુરૂવંદના કરવા પહોંચી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી કે જેઓ છેલ્લા 80 વર્ષથી કોઇ પણ જાતના અનાજ અને પાણી વગર જીવન જીવી રહ્યા છે. જેમની ઉંમર હાલમાં 91 વર્ષની છે.
Jul 16,2019, 17:46 PM IST
Trending news
Health Care Tips
ભીની કે સૂકી કઈ ખજૂર ખાવાથી થાય છે વધારે ફાયદો? મોટા લોકો કઈ રીતે ખાય છે ખજૂર
indonesian ritual
વિચિત્ર રિવાજો! અહીં માતા-પિતાના મૃત્યુ બાદ વર્ષો સુધી ઘરમાં જ રાખી મુકે છે મડદા
gujarat cabinet
ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયા
lunch time
જમવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો શું કહે છે આયુર્વેદ અને શું છે ડાયેટ પ્લાનરનો મત
Ahmedabad
અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ
Health Care
ભૂખ ના લાગતી હોય તો ચેતી જજો! આ છે ગંભીર બીમારીના સંકેત, તુરંત કરો ડોક્ટરનો સંપર્ક
petrol diesel latest price update
જાહેર થઈ ગયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ; જાણો હવે ખિસ્સામાંથી કેટલાં કાઢવા પડશે
Honey
Honey: મધ સાથે ભુલથી પણ ન આવી આ 5 વસ્તુઓ, ખાવાથી શરીરમાં એસિડ ફેલાવા લાગે છે
heart attack
બારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTV
Samsaptak Yog
Samsaptak Yog: 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિઓની ચાંદી જ ચાંદી