हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
MAW
17/ 2
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાર્તિક પૂર્ણિમા
કાર્તિક પૂર્ણિમા News
કાર્તિકેય ભગવાન
પાટણમાં ભક્તોએ કાર્તિકેય સ્વામી ભગવાન કર્યા દર્શન, વર્ષમાં એક જ વાર ખુલે છે આ મંદિર
નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોઈ તેને કાર્તિકેય પૂર્ણિમા કહેવામાં આવે છે. આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણ માં આવેલ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન છે.
Nov 30,2020, 13:05 PM IST
દેવ દિવાળી
ઈતિહાસમાં પ્રથમ વખત દેવ દિવાળીના દિવસે સુપ્રસિદ્ધ શામળાજી મંદિર બંધ
કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા આજે પ્રથમ વખત કાર્તિક પૂર્ણિમાના દિવસે શામળાજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે.
Nov 30,2020, 11:22 AM IST
accident
શામળાજી મંદિરે દર્શન કરીને પરત કરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, 4ના મોત
અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ટ્રકે રીક્ષાને અડફેડે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે રીક્ષાને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો. આજે કાર્તિક પૂનમ હોવાથી શામળાજી મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
Nov 12,2019, 21:05 PM IST
accident
અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત, 4 લોકોના મોત
શામળાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો.
Nov 12,2019, 22:10 PM IST
કાર્તિક પૂર્ણિમા
કાર્તિક પૂર્ણિમા 2019: દેશભરના ઘાટો પર ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ
આમ તો પૂર્ણિમાના ચાર દિવસ પહેલા દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે, પરંતુ તેમના જાગૃત અવસ્થામાં હોવાની પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા છે, જેનું વ્રત, પૂજા અને સ્થાન-દાન માટે વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે.
Nov 12,2019, 15:54 PM IST
kartik purnima
કાર્તિકી પૂનમે ભક્તિનો મહાસાગર, જુઓ વીડિયો
Kartiki purnima celebrating in shamlaji mandir
Nov 23,2018, 10:58 AM IST
દેવ દિવાળી
દેવ દિવાળીએ દીપદાન કરવાથી મળે છે આવું ફળ
આ તહેવાર પાંચ દિવસો સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત પ્રબોધિની એકાદશીના દિવસે થાય છે, જે મહિનાના 11મા દિવસે હોય છે. તહેવાર દેવદિવાળીના દિવસે પૂરો થાય છે. જે આ મહિનાની શુક્લ પક્ષના 15મા દિવસે હોય છે. દેવદિવાળીના દિવસે ગંગા સ્નાન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે.
Nov 23,2018, 9:53 AM IST
Trending news
Floot Alert
જુનાગઢમાં પૂર આવ્યું! રસ્તાઓ બંધ થયા, ગામના સંપર્ક કપાયા, કલેક્ટરે કરી અપીલ
Petrol Car
નવી પેટ્રોલ કાર માટેના 6 બેસ્ટ ઓપ્શન, કિંમત 6 લાખથી ઓછી, 25 KM સુધી મળે છે માઈલેજ
Worlds Remotest Island
પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!
Guest Etiquette
કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો આવું રાખવું વર્તન, નહીં તો બની જશો અણગમતા મહેમાન
monsoon
Monsoon Health Tips: ચોમાસામાં ઈમ્યુનિટીને બુસ્ટ કરશે આ મસાલા, બીમારીઓ રહેશે દુર
કપાસની ખેતી
કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત
New Criminal Laws
સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ...જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશે
Ahmedabad
જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ
Ambalal Patel
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી
T20 World Cup 2024
વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં! હોટલમાં રૂમમાં 'પૂરાયેલા છે ખેલાડીઓ