શામળાજી મંદિરે દર્શન કરીને પરત કરી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, 4ના મોત

અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ટ્રકે રીક્ષાને અડફેડે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે રીક્ષાને અડફેટે લેતા આ અકસ્માત થયો હતો. આજે કાર્તિક પૂનમ હોવાથી શામળાજી મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

Trending news