हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈમરજન્સી સેવા
ઈમરજન્સી સેવા News
Diwali
દિવાળીમાં ગુજરાતીઓની સેવામાં હાજર છે 108 એમ્બ્યુલન્સ, દુર્ઘટનાઓને પહોંચી વળવા બનાવ્ય
દિવાળી (Diwali) સમયે લોકોને મદદ કરવા માટે 108 સેવા ખડેપગે રહેશે. દિવાળી પહેલા 108ની ટીમે પુરી તૈયારી કરી લીધી છે. તહેવારોમાં બનતી ઘટનાઓને પગલે 108 પર વધારાનું ભારણ રહેતું હોય છે, ત્યારે ગત વર્ષના આંકડાના આધારે 108 (Ambulance) એ તૈયારી કરી લીધી છે. તહેવારના દિવસોમાં કેસનું ભારણ વધશે ત્યારે કર્મચારીઓ પર રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. પાયલોટ અને તબીબોની રજાઓ રદ્દ કરવામાં આવી છે. રજાઓના સમયે નાની-મોટી હૉસ્પિટલ બંધ રહે તો સરકારી હૉસ્પિટલમાં લોકોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારમાં લોકોને સુવિધા મળી રહે માટે રજા હોવા છતાં 108 ઇમરજન્સી (emergency) સેવાનો સ્ટાફ જેમાં 4 હજાર સ્ટાફ ફિલ્ડ ડ્યુટી કરશે અને 200 જેટલો સ્ટાફ કોલ સેન્ટરમાં કોલ હેન્ડલ કરશે.
Oct 30,2021, 10:18 AM IST
Rajkot
CM રૂપાણીના ભાઈના મોત મામલે કલેક્ટરે સોંપ્યો રિપોર્ટ, લોકેશનને લઈને થયો હત
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજકોટ (Rajkot) માં રહેતા માસિયાઈ ભાઈ અનિલ સંઘવીને શ્વાસની તકલીફને કારણે ગત 4 ઓક્ટોબરના મોત નિપજ્યું હતું. અનિલભાઈને શ્વાસની તકલીફ થતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮ સેવા (108 Ambulance) ને લેન્ડલાઇન પરથી ફોન કરી બોલાવવામાં આવી હતી. પરંતુ 108 એમ્બ્યુલન્સ સર્વિસ મોડી આવતા અનિલભાઈને સમયસર સારવાર મળી ન હતી, જેથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે જ્યારે સીએમ રાજકોટ આવ્યા ત્યારે પરિવારજનોને આશ્વાસન આપવા ગયા હતા, ત્યારે પરિવારજનો દ્વારા સીએમને 108 એમ્બ્યુલન્સ આવી હોવાનું જણાવતા સીએમએ તાત્કાલિક કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા.
Oct 9,2019, 14:27 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ