તમારું ગળુ પકડાયું છે? આ 3 ઉપચારથી બે મિનિટમાં દૂર થઈ જશે સમસ્યા

Health Update : બદલાતા મોસમની સાથે અનેક લોકોને ગળુ પકડાઈ જવાની સમસ્યા થતી હોય છે... આવામાં જો તમે આ દેશી ઉપચાર અપનાવશો તો સમસ્યા દૂર થઈ જશે... જાણી લો શું છે એ ઉપચાર

1/4
image

તમારા ગળમાં દર્દ કે ખારાશ હોય તો આવામાં હળદરના પાણીના કોગળા કરી શકો છો. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વ મળી આવે છે. જે ન માત્ર ગળાની બળતરાને શાંત કરે છે. પરંતું ગળાની ખારાશ અને દર્દમાંથી પણ રાહત અપાવી શકે છે.

2/4
image

મધ, કાળા મરી અને હળદર આ ત્રણેયનું મિશ્રણ પણ ગળાના દર્દમાંથી મુક્તિ અપાવી શકે છે. આવામાં તમે એક વાડકી હળદર, કાળી મરી અને મધને સારી રીતે મિક્સ કરો. દિવસમાં ત્રણથી ચાર વાર આવુ કરો. આવું કરવાથી ગળાની સમસ્યાઓ દૂર થઈ શકે છે. 

3/4
image

રાતે ઊંઘતા પહેલા હળદરવાળું દૂધ હેલ્થ માટે બહુ જ ફાયદાકારક બની શકે છે. હળદરમાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણ મળી આવે છે. જે ન માત્ર ગળાની ખારાશને દૂર કરી શકે છે, પરંતું શરીરમાં રહેલા વાયરલના કીટાણુંઓને પણ દૂર કરી શકે છે. 

4/4
image

જો આમાંથી કોઈ પણ ઉપચાર કર્યા બાદ પણ તમારું ગળુ સારુ ન થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.