કોરોના કાળમાં દેશના નામે 7મું સંબોધન, જાણો પીએમ મોદીના ભાષણની મોટી વાતો

કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, થોડી બેદરકારી આપણી ખુશી ઓછી કરી શકે છે. 

નવી દિલ્હીઃ પ્રધામંત્રી મોદીએ કહ્યુ કે, આપણે તે ભૂલવાનું નથી કે લૉકડાઉન ભલે ચાલ્યું ગયું હોય વાયરસ ગયો નથી. છેલ્લા 7-8 મહિનામાં દરેક ભારતીયના પ્રયાસથી ભારતની સ્થિતિ આજે સારી છે. આપણે તેને બગડવા દેવી નથી અને વધુ સુધાર કરવો છે. દેશમાં આજે રિકવરી રેટ સારો છે. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image