પટના: નાગેશ્વર બાબા 22 વર્ષથી સતત છાતી પર 21 કળશ રાખી કરી રહ્યા છે નવરાત્રીની આરાધના

બિહારના વિભિન્ન ભાગોમાં શરદ નવરાત્રીને લઇ હજારો પૂજા મંડપ બનાવી રહ્યા છે. જેમાં દેવી દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે.

દેશભરમાં ધુમધામથી શરદ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેવી દુર્ગાની આરાધના માટે ભક્તો પૂજા-પાઠ કરી રહ્યા છે. ભક્ત પાત-પોતાની રીતથી આરાધના કરવામાં લાગ્યા છે.

ગત 22 વર્ષોથી નાગેશ્વર બાબા કરી રહ્યાં છે આરાધના

1/5
image

પટનાના રહેવાસી નાગેશ્વર બાબા શરદ નવરાત્રી દરમિયા ગત 22 વર્ષોથી સતત પોતાની છાતી પર 21 કળશ સ્થાપના કરી દેવી દુર્ગાની આરાધના કરી રહ્યાં છે.

દેવી દુર્ગાથી મળે છે ઉર્જા: નાગેશ્વર બાબા

2/5
image

નાગેશ્વર બાબાએ કહ્યું છે કે તેના માટે તેમને દેવી દુર્ગાથી ઉર્જા મળે છે. ત્યાં પટનાના પ્રસિદ્ધ નૌલખા મંદિરમાં ભગવતીની આરાધના કરે છે.

નાગેશ્વર બાબાને આશિર્વાદ લેવા માટે પહોંચી રહ્યા છે લોકો

3/5
image

નાગેરશ્વર બાબાની આ તપસ્યાને જોઇને પટના અને આસપાસના લોકો નૌલખા મંદિર પહોંચી રહ્યાં છે અને તેમને આશીર્વાદ આપી લઇ રહ્યાં છે.

નવ દિવસ સુધી ઉપવાર કરી લોકો છાતી પર કળશ સ્થાપના કરે છે

4/5
image

રાજ્યના વિભિન્ન ભાગોમાં પણ કોઇ ભક્ત પોતાની છાતી પર કળશની સ્થાપના કરી આરાધના કરવામાં લીન જોવા મળી શકે છે. આ સતત નવ દિવસ સુધી ખાધા-પીધા વગર સતત તપસ્યા કરે છે.

બિહારમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે દુર્ગા પૂજા

5/5
image

બિહારના વિભિન્ન ભાગોમાં શરદ નવરાત્રીને લઇ હજારો પૂજા મંડપ બનાવી રહ્યા છે. જેમાં દેવી દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે.