વેજલપુરની આગમાં ઘર બળ્યું... પોતાના ઝૂપડા ઉપર કાળો ધુમાડો ઉડતો જોઈ લોકો સામાન લેવા દોડ્યા, પણ...

ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલ એક ટાવર સામેના ઝૂંપડામાં ભીષણ આગ ફાટી નીકળી છે. ગેસ લીકેજ થતા આગ લાગવાની ઘટના બની હતી જેમાં જોતજોતામાં 30 થી વધુ ઝૂપડા આગના લપેટામાં આવ્યા છે. આગનો કોલ મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક દોડ્યું હતું. લગભગ 15 ઝૂંપડા આગમાં લપેટાયા છે, તો બીજી તરફ, 30 થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે. આગ લાગતા જ લોકો પોતાનો ઘરનો સામાન લેવા દોડ્યા હતા. 

1/9
image

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image