CM Ganesh Puja: ઘાટલોડિયાના આ સ્થળોએ ગણેશ ઉત્સવમાં સહભાગી થયા CM ભૂપેન્દ્ર પટેલ

મૌલિક ધામેચા/અમદાવાદ: ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.  

1/6
image

મુખ્યમંત્રી એ ચાર સ્થળો એ દર્શન કર્યા જેમાં ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક - ઘાટલોડીયા, ગુરુકુળના મહારાજા - ગુરુકુળ રોડ, સરદાર ચોક - વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. 

2/6
image

આ પ્રસંગે ધારાસભ્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. 

3/6
image

4/6
image

5/6
image

6/6
image