AMCએ કાલુપુર રેલવે સ્ટેશન પર જ મુસાફરોના કર્યા કોરોના ટેસ્ટિંગ, જુઓ Pics...

શહેરમાં બહારથી આવતા લોકોના કોરોના પોઝિટિવ આવવાના મામલે AMC દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. ટ્રેન દ્વારા આવતા મુસાફરોનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવે છે

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: શહેરમાં બહારથી આવતા લોકોના કોરોના પોઝિટિવ આવવાના મામલે AMC દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. ટ્રેન દ્વારા આવતા મુસાફરોનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવે છે. ટેસ્ટિંગ કર્યા બાદ જ મુસાફરો બહાર નીકળી શકે છે. સવારે ટેસ્ટિંગ દરમિયાન 26 કેસ પોઝિટિવ આવ્યા હતા. દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેનના મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. દિવસમાં આવતી 3 ટ્રેનના મુસાફરોનું નિયમિત ટેસ્ટિંગ થશે. વધુ પ્રમાણમાં પરપ્રાંતિય શ્રમિકો આવતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્તાહે 225 કરતા વધુ શ્રમિકો વિવિધ સાઈટ પર પોઝિટિવ મળી આવ્યા હતા.

1/9
image

શહેરમાં બહારથી આવતા લોકોના કોરોના પોઝિટિવ આવવાનો મામલો

2/9
image

Amc દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગ શરૂ કરાયું

3/9
image

ટ્રેન દ્વારા આવતા મુસાફરો નું ફરજીયાત ચેકીંગ

4/9
image

ટેસ્ટિંગ કર્યા બાદ જ બહાર નીકળી શકે છે મુસાફરો

5/9
image

સવારે ટેસ્ટિંગ દરમ્યાન 26 કેસ પોઝિટિવ મળી આવ્યા

6/9
image

દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેન ન મુસાફરો નું થયું હતું ટેસ્ટિંગ

7/9
image

દિવસમાં આવતી 3 ટ્રેનના મુસાફરો નું થશે નિયમિત ટેસ્ટિંગ

8/9
image

વધુ પ્રમાણમા પરપ્રાંતિય શ્રમિકો આવતા હોવાથી લેવાયો છે નિર્ણય

9/9
image

ગત સપ્તાહે 225 કરતા વધુ શ્રમિકો વિવિધ સાઈટ પર પોઝિટિવ મળી આવ્યા હતા