J&K: શ્રીનગરમાં આતંકવાદીએ સુરક્ષાબળોને બનાવ્યા ટાર્ગેટ, હુમલામાં 2 જવાન શહીદ

26/11ની વરસી પર આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. Jammu Kashmir ના  Srinagarમાં એચએમટી વિસ્તારોમાં આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનતાવતાં ફાયરિંગ કર્યું છે.

J&K: શ્રીનગરમાં આતંકવાદીએ સુરક્ષાબળોને બનાવ્યા ટાર્ગેટ, હુમલામાં 2 જવાન શહીદ

શ્રીનગર: 26/11ની વરસી પર આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. Jammu Kashmir ના  Srinagarમાં એચએમટી વિસ્તારોમાં આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનતાવતાં ફાયરિંગ કર્યું છે. સમાચાર છે કે આ આતંકવાદી હુમલા ( Srinagar Terrorist Attack)માં બે જવાનો શહીદ થયા છે. સુરક્ષાબળોએ એચએમટી વિસ્તારમાં ઘેરાબંધી કરતાં જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ખુશીપોરામાં સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષબળોએ આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરી શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news