અમાસના દિવસે માત્ર ત્રણ લવિંગ આ જગ્યા પર ફેંકી દો, પછી જુઓ તમારી બધી જ ઇચ્છાઓ થઈ જશે પૂરી

જો તમે આ પ્રકારની સમસ્યાઓથી પરેશાન થઈ ગયા છો અને તેનાથી રાહત મેળવવા માંગો છો તો આજના અહેવાલમાં અમે તમને કેટલાક એવા વિશેષ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. 

અમાસના દિવસે માત્ર ત્રણ લવિંગ આ જગ્યા પર ફેંકી દો, પછી જુઓ તમારી બધી જ ઇચ્છાઓ થઈ જશે પૂરી

નવી દિલ્હી: આજના સમયમાં વ્યક્તિને ઘણીબધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક સુખ અને દુખ આવતા જતા રહે છે પરંતુ જ્યારે વ્યક્તિના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેને મહેનતનું પરિણામ પણ પ્રાપ્ત થતું નથી અને બધી જ પરેશાનીઓ તેના ઘરે વળગી જાય છે. જો તમે આ પ્રકારની સમસ્યાઓથી પરેશાન થઈ ગયા છો અને તેનાથી રાહત મેળવવા માંગો છો તો આજના અહેવાલમાં અમે તમને કેટલાક એવા વિશેષ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. 

તમે અમાસના દિવસે કરો છો તો તમને સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. અને તમારા જીવનની નાની-મોટી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે.

- વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમોનું સારી રીતે પાલન કરો. 
- આ ઉપાય તમારે અમાસના દિવસે કરવા જોઈએ, જેનાથી તમને સારા ફળની પ્રાપ્તિ થાય છે અને મોટામાં મોટી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે.
- અમાસના દિવસે લવિંગ સાથે જોડાયેલો એક નાનો અમથો ઉપાય કરો તો તમારા પર માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ બની રહે છે.
- જેણા કારણે તમારે આખી જિંદગી પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.

- અમાસના દિવસે લવિંગનો ઉપાય તમારે કોઈને કહ્યા વગર કરવાનો છે. જેનાથી તમે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકો છે. 
- ઘણા ધાર્મિક કાર્યો એવા છે જેમાં લવિંગનો ઉપયોગ કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે અને બધા જ અટકેલા કાર્યો ગતિમાં આવી જાય છે.

- જો તમારા ઘરમાં વિવિધ પ્રકારના દુઃખો અને ઝઘડાનો સામનો કરી રહ્યા છો તો તમારે અમાસ સાથે જોડાયેલો આ વિશેષ ઉપાય કરવો જોઈએ.
- અમાસનો દિવસ માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુને પણ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.
- જો તમે વિધિ પ્રમાણે લવિંગનો આ દિવસે ઉપાય કરી લો છો તમારી વિવિધ સમસ્યાથી રાહત મેળવવામાં વધારે સમય લાગતો નથી.

- અમાસના દિવસે લવિંગનો ચમત્કારિક ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલાં સાથ લવિંગ, પાંચ કપૂર અને પાંચ ઈલાયચી ની જરૂરીયાત પડશે. 
- ત્યાર પછી તમારે અમાસના દિવસે સાંજે એક મોટું વાસણ લઈને તેમાં આ બધી વસ્તુઓને કપૂર સાથે સળગાવી લેવી જોઈએ. 
- તેમાંથી જે ધુમાડો નીકળ્યો હોય તેને સમગ્ર ઘરમાં ફેરવવો જોઇએ.

- લવિંગનો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થઈ જાય છે. 
- જ્યારે આ વસ્તુ સળગી જાય ત્યારે તેને ઘરના મુખ્ય દરવાજાની બહાર ફેંકી દેવી જોઈએ. 
- આ ઉપાય કરવાથી પણ તમારા ઘરમાં ક્યારેય ઝઘડા અને કંકાસનો માહોલ રહેશે નહિ અને ધન સંબંધી પરેશાનીઓથી રાહત મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news