બળાત્કાર હત્યાના દોષીત રામ રહીમને મળશે જામીન? જેલ મંત્રીએ કહ્યું "વ્યવહાર" સારો

ગુરમીત રામ રહીમને તંત્ર પાસે પેરોલની માંગ કરી છે, જ્યારે આ અંગે રાજ્ય સરકારના મંત્રીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું તેમનો વ્યવહાર સારો છે અને બે વર્ષ બાદ કોઇ પણ કેદી પેરોલનો હકદાર હોય છે

બળાત્કાર હત્યાના દોષીત રામ રહીમને મળશે જામીન? જેલ મંત્રીએ કહ્યું "વ્યવહાર" સારો

નવી દિલ્હી : હત્યા અને બળાત્કાર જેવા મુદ્દાઓમાં જેલની સજા કાપી રહેલ ગુરમીત રામ રહીમ જેલની બહાર દેખાઇ શકે છે. હરિયાણાના જેલ મંત્રીનો ઇશારો તો આમ જ કહે છે. ગુરમીત રામ રહીમે તંત્રથી પેરોલની માંગ કરી છે. જ્યારે આ અંગે રાજ્યસરકારે મંત્રીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, જેલમાં પુરાયેલ કોઇ પણ ગુનાહિત બે વર્ષ બાદ પેરોલમાં હકદાર હોય છે. જો તેની ચાલ જેલની પહેલા રહે છે તો તેઓ પોતાના માટે બે વર્ષ બાદ પેરોલ માંગી શકે છે. 

કચોરી વેચનારને ત્યાં GSTના દરોડા, અધિકારીઓ સંપત્તી જોઇ ચોંકી ઉઠ્યા !
રામ રહીમની પેરોલથી માંડીને જેલ મંત્રી કૃષ્ણ પંવારે કહ્યું કે, જેલમાં બાબાનું આચરણ સારુ છે. એવા રિપોર્ટ એસપી જેલ દ્વારા અપાઇ છે. બાકી કોઇ કેદીએ પેરોલ આપવાની હોય અથવા નહી તેનો નિર્ણય કમિશ્નરનો હોય છે. સ્થિતી ફરી એકવાર ન બગડે તેના મુદ્દે શું પ્લાનિંગ છે. તેના મુદ્દે કૃષ્ણ પંવારે કહ્યું કે, તેમણે જે કામ કર્યું હતું તે બાકી સિવિલ પોલીસ તથા તંત્ર તેના પર નજર રાખશે. 

અભિનંદનની મુછોને 'રાષ્ટ્રીય મુછ' જાહેર કરવાની કોંગ્રેસની લોકસભામાં માંગ !
રોહતકનાં સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમે કૃષી કાર્ટ માટે 42 દિવસ માટે પેરોલ માંગી છે. પેરોલ મુદ્દે સિરસા પોલીસ પોતાનાં અહેવાલ સિરસાનાં ડીસીને સોંપશે. ત્યાર બાદ ડીસી પોતાનાં રિપોર્ટ રોહતકનાં મંડલ આયુક્તને સોંપશે ત્યાર બાદ રામ રહીમનાં પેરોલ પર નિર્ણય થશે. 

આંધ્રપ્રદેશ: નાયડુની સત્તા બાદ તેમના બંગ્લાને પણ ધ્વસ્ત કરશે જગન મોહન રેડ્ડી
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ રોહતકનાં સુનરિયા જેલમાં સાધ્વી યૌન શોષણ અને પત્રકાર છતરપતિ હત્યાકાંડ મુદ્દે સજા કાપી રહ્યા છે. રામ રહીમે જેલ અધિક્ષકથી ડેરાનાં કૃષી કાર્યો માટે 42 દિવસની પેરોલની માંગ કરી હતી. ત્યાર બાદ જેલ અધીક્ષકે સિરસાનાં ડીસીને પત્ર લખીને રિપોર્ટ આપવા માટે જણાવ્યું હતું. તેના આધારે રામ રહીમ પેરોલ આપવામાં આવવાની છે. ડીસી સીરસાએ પોલીસને અધ્યાદેશ આપ્યો હતો કે તેઓ કાયદો વ્યવસ્થા મુદ્દે પોતાનો અહેવાલ રજુ કરે. 

NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર
ડીએસપી રાજેશ કુમારે જણાવ્યું કે, આ મુદ્દે એસએચઓ સદર અને એસએચઓ સિટીને લખ્યો હતો. તેઓ બંન્ને પોલીસ સ્ટેશ પીઆઇએ પોતાનાં રિપોર્ટ આપશે. ત્યાર બાદ પોલીસ અધ્યક્ષ પોતાનાં રિપોર્ટ ડીસી સિરસાને સોંપશે. આશા છે કે આ રિપોર્ટ અમે ઝડપથી ડીસીને સોંપીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news