આજથી ટ્રેનો દોડશે પાટા પર...મુસાફરી અગાઉ આ 10 વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો

કોરોનાકાળમાં દોઢ મહિનાથી વધુ સમયના લોકડાઉન બાદ હવે અર્થવ્યવસ્થાને ધીરે ધીરે પાટા પર લાવવાની કોશિશ થઈ રહી છે. આ સંલગ્નમાં ભારતીય રેલવે આજથી 15 સ્થળો માટે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરી રહ્યું છે. જેને લઈને લોકોમાં પણ ખુબ ઉત્સાહ છે. જો તમે પણ ટિકિટ બુક કરાવી હોય અને મુસાફરી શરૂ કરવા માટે તૈયાર હોવ તો જરા થોભો....

આજથી ટ્રેનો દોડશે પાટા પર...મુસાફરી અગાઉ આ 10 વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં તો પસ્તાશો

નવી દિલ્હી: કોરોનાકાળમાં દોઢ મહિનાથી વધુ સમયના લોકડાઉન બાદ હવે અર્થવ્યવસ્થાને ધીરે ધીરે પાટા પર લાવવાની કોશિશ થઈ રહી છે. આ સંલગ્નમાં ભારતીય રેલવે આજથી 15 સ્થળો માટે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરી રહ્યું છે. જેને લઈને લોકોમાં પણ ખુબ ઉત્સાહ છે. જો તમે પણ ટિકિટ બુક કરાવી હોય અને મુસાફરી શરૂ કરવા માટે તૈયાર હોવ તો જરા થોભો....

— ANI (@ANI) May 12, 2020

અહીં અમે તમને કેટલીક મહત્વની વાતો જણાવી રહ્યાં છીએ જે મુસાફરી શરૂ કરતા પહેલા ધ્યાનમાં લેવી ખુબ જરૂરી છે. નહીં તો તમે પરેશાનીમાં મૂકાઈ શકો છો. 

આ 10 વાતોનું રાખો ધ્યાન....

1. 90 મિનિટ પહેલા રેલવે સ્ટેશને પહોંચવું જરૂરી છે. 
2. કન્ફર્મ ટિકિટવાળાઓને જ સ્ટેશન પર એન્ટ્રી
3. મુસાફરો માટે ફેસ કવર કરવો જરૂરી અને સ્ક્રિનિંગ જરૂરી
4. થર્મલ તપાસ બાદ જ મુસાફરી કરી શકાશે
5. સંક્રમણના લક્ષણ જોવા મળતા મુસાફરીની મંજૂરી નહીં અપાય. 
6. મુસાફરોએ ખાણી, પીણી અને ચાદર સાથે લાવવા સલાહ
7. પેક ભોજન માટે કરવી પડશે ચૂકવણી
8. રેલવે સ્પેશિયલ ટ્રેનોમાં ચાદર અને બ્લેન્કેટ મળશે નહીં.
9. મુસાફરોને આરોગ્ય સેતુ એપના ઉપયોગની સલાહ
10. નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં પહાડગંજ તરફથી મળશે પ્રવેશ

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news