રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટા ફેરફાર, 12 જેટલા અધિકારીની બદલીના આદેશ

સરકાર દ્વારા નવ નાયબ કલેકટર અને બે મામલતદાર એમ કુલ 11 અધિકારીઓને મહેસુલી તપાસ કચેરી ગાંધીનગરના હવાલે હંગામી ધોરણે મુકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ અધિકારીઓ નિમણૂકની રાહ જોઈ રહ્યા હતા તેઓની નિમણૂક હંગામી ધોરણે કરાઈ છે.

રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટા ફેરફાર, 12 જેટલા અધિકારીની બદલીના આદેશ

ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવખત બદલીનો દોર શરૂ થયો છે. રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વ્યાપક ફેરફારો કરાયા છે. રાજ્યભરના 12 જેટલા અધિકારી કર્મચારીઓને જાહેર હિતમાં બદલીના આદેશ કરાયા છે.

No description available.

No description available.

બીજી બાજુ સરકાર દ્વારા નવ નાયબ કલેકટર અને બે મામલતદાર એમ કુલ 11 અધિકારીઓને મહેસુલી તપાસ કચેરી ગાંધીનગરના હવાલે હંગામી ધોરણે મુકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ અધિકારીઓ નિમણૂકની રાહ જોઈ રહ્યા હતા તેઓની નિમણૂક હંગામી ધોરણે કરાઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news