સરકારે ફરી બદલી-બઢતીનો ગંજીફો ચીપ્યો, ગુજરાત કેડરના આ 10 અધિકારીઓની બદલી

ગુજરાત કેડરના 10 અધિકારીઓની બદલાની ઓર્ડર કાઢ્યા છે. તેમાં કચ્છના ડીએસઓ મેહુલ દેસાઈ, મોરબીના અમિતકુમાર પરમાર,સિદ્ધાર્થ ગઢવી,સુબોધ દુદકીયા અને ભુજના બલવંતસિંહ રાજપૂતની ટ્રાન્સફર કરાઈ છે. 

સરકારે ફરી બદલી-બઢતીનો ગંજીફો ચીપ્યો, ગુજરાત કેડરના આ 10 અધિકારીઓની બદલી

ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યની સરકાર દ્વારા મહત્ત્વના પદ પર બદલી બઢતીનો દોર જોવા મળ્યો છે. ગુજરાત કેડરના 10 અધિકારીઓની બદલાની ઓર્ડર કાઢ્યા છે. તેમાં કચ્છના ડીએસઓ મેહુલ દેસાઈ, મોરબીના અમિતકુમાર પરમાર,સિદ્ધાર્થ ગઢવી,સુબોધ દુદકીયા અને ભુજના બલવંતસિંહ રાજપૂતની ટ્રાન્સફર કરાઈ છે. 

રાજ્યના ડેપ્યુટી કલેકટર કેડરના જુનિયર સ્કેલના 10 અધિકારીઓની બદલી કરાઈ છે જેની યાદી અમુજબ છે...

No description available.

No description available.

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news