આંણદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ

આંણદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ જોવા મળ્યા છે. પોતાના રાજીનામા આપવા બાબતે વિધાનસભાના અધ્યક્ષ સાથે વાત કરી હતી. અમુલડેરીના સભાસદની ચુંટણીની હાર બાદ નારાજગી સામે આવી છે. સાંસદ અને જીલ્લા સંગઠનથી પણ નારાજ જોવા મળી રહ્યાં છે. ચુંટણીમાં 80થી 85 લાખ ખર્ચો કરી હાર્યા હોવાની વાત કરી હતી.
આંણદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ

આંણદ: આંણદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર ભાજપથી નારાજ જોવા મળ્યા છે. પોતાના રાજીનામા આપવા બાબતે વિધાનસભાના અધ્યક્ષ સાથે વાત કરી હતી. અમુલડેરીના સભાસદની ચુંટણીની હાર બાદ નારાજગી સામે આવી છે. સાંસદ અને જીલ્લા સંગઠનથી પણ નારાજ જોવા મળી રહ્યાં છે. ચુંટણીમાં 80થી 85 લાખ ખર્ચો કરી હાર્યા હોવાની વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news