રાજ્યમાં 33 એડિશનલ કલેક્ટરની બદલી

રાજ્યના ગૃહમંત્રાલય દ્વારા બદલીનો આદેશ બહાર પડાયો છે. 

રાજ્યમાં 33 એડિશનલ કલેક્ટરની બદલી

ગાંધીનગરઃ રાજ્યના 33 એડિશનલ કલેકટરની બદલી કરવામાં આવી છે.  અનેક જિલ્લાના RAC બદલાયા છે. રાજકોટના RAC એચ.એમ.વોરા બદલાયા છે. રૂડાના પી બી પંડ્યા રાજકોટના નવા RAC બન્યા છે. વલસાડના આરએસી આઇ જે માલીની બદલી થઇ છે. નર્મદાના આરએસીની પણ બદલી થઇ છે. અરવલ્લીના આરએસી બદલાયા, મહેસાણાના આરએસી આર એ મેરજાની પણ બદલી કરાઇ છે. મેરજાને ખેડાના આરએસી બનાવવામાં આવ્યા છે. ભરૂચના આરએસી સીબી બલાતની પણ બદલી કરવામાં આવી છે. જામનગરના આરએસી એચ એર કેલૈયાની પણ બદલી કરાઇ છે. મેટ્રોના એડિશનલ કલેકટર આર કે મહેતા એએમસીમાં મુકાયા છે. જૂનાગઢના આરએસી પી વી અંતાણીની બદલી કરવામાં આવી છે. છોટાઉદેપુરના આરએસી આર એસ પારગી બદલાયા છે. એએમસીના ડીએમસી ડી એ શાહની બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના આરએસી સી જે પંડ્યા ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે.

કોની ક્યાં બદલી
રૂડાના પી.બી.પંડ્યા રાજકોટના નવા RAC બન્યા
વલસાડના RAC આઈ.જે.માલી બદલાયા
નર્મદાના RACની પણ બદલી
અરવલ્લીના RAC પણ બદલાયા
મહેસાણાના RAC આર.એ.મેરજાની પણ બદલી
મેરજા મુકાયા ખેડાના RAC
ભરૂચના RAC સી.બી.બલાતની પણ બદલી
જામનગરના RAC એચ.આર.કેલૈયાની પણ બદલી
મેટ્રોના એડિશનલ કલેક્ટર આર.કે.મહેતા AMCમાં મુકાયા
જૂનાગઢના RAC પી.વી.અંતાણીની બદલી
છોટાઉદેપુરના RAC આર.એસ.પારગી બદલાયા
AMCના DMC ડી.એ.શાહની પણ બદલી
સુરેન્દ્રનગરના RAC સી.જે.પંડ્યા ગાંધીનગર મુકાયા
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news