મોદી મેજિકની શરૂઆત ક્યારથી થઈ? જુઓ X RAY

સવાસો કરોડના ભારત દેશે ભાગ્યને તે ભાગ્યવિધાતાના નામે કરી દીધું, જેને તમે નરેન્દ્ર મોદી કહો છો. જી, સંઘર્ષની શેરીઓમાંથી પોતાના નસીબની રેખાઓને પોતાના હાથથી બનાવનાર વ્યક્તિ આજે રાજકારણમાં એક બ્રાંડ બની ગયા છે. તે જણાવી રહ્યા છે હિંમત હોય અને જુસ્સો હોય તો આખી કાયનાત તમારી મદદે આવી પહોંચે છે. અને તે પણ જે સપનું લાગે છે, તેને સાચું કરનાર રાજનીતિના જાદૂગર પણ તે જ છે.

Trending news